લો બોલો….લીલા ભીંડા કરતા વધારે પોષ્ટિક હોય છે લાલ ભીંડા, જાણો શું છે તેના ફાયદા

આપણે રોજબરોજના જીવનમાં ભોજનમાં અનેક શાકભાજી (vegetable) ખાતા હોયે છે. શાકભાજીની ઘણી જાતો છે જે આપણને આશ્ચર્યમાં મુકી દે છે, આવી જ એક વિવિધતાથી ભરપૂર શાકભાજી છે લાલ ભીંડા (Red ladyfinger).

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 12:34 PM
આપણે રોજબરોજના જીવનમાં ભોજનમાં અનેક શાકભાજી ખાતા હોયે છે.શાકભાજીની ઘણી જાતો છે જે આપણને આશ્ચર્યમાં મુકી દે છે, આવી જ એક વિવિધતાથી ભરપૂર શાકભાજી છે લાલ ભીંડા.તેને 'કાશી લાલીમા ભીંડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભીંડા થોડા વર્ષો પહેલા ભારતીય શાકભાજી સંસ્થાન, વારાણસી દ્વારા વિકસાવવામાં આવ્યાં હતા. તેને વિકસિત કરનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં સામાન્ય ભીંડા કરતાં વધુ પોષક તત્વો હોય છે.

આપણે રોજબરોજના જીવનમાં ભોજનમાં અનેક શાકભાજી ખાતા હોયે છે.શાકભાજીની ઘણી જાતો છે જે આપણને આશ્ચર્યમાં મુકી દે છે, આવી જ એક વિવિધતાથી ભરપૂર શાકભાજી છે લાલ ભીંડા.તેને 'કાશી લાલીમા ભીંડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભીંડા થોડા વર્ષો પહેલા ભારતીય શાકભાજી સંસ્થાન, વારાણસી દ્વારા વિકસાવવામાં આવ્યાં હતા. તેને વિકસિત કરનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમાં સામાન્ય ભીંડા કરતાં વધુ પોષક તત્વો હોય છે.

1 / 5
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે રીતે ભીંડાનો રંગ કલોરોફિલને કારણે લીલો હોય છે, તેવી જ રીતે આ ભીંડાનો રંગ એન્થોકયાનિન નામના પિગમેન્ટને કારણે લાલ હોય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે લાલ રંગના ભીંડા લીલા ભીંડા કરતાં વધુ પોષક છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે રીતે ભીંડાનો રંગ કલોરોફિલને કારણે લીલો હોય છે, તેવી જ રીતે આ ભીંડાનો રંગ એન્થોકયાનિન નામના પિગમેન્ટને કારણે લાલ હોય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે લાલ રંગના ભીંડા લીલા ભીંડા કરતાં વધુ પોષક છે.

2 / 5
આ લાલ ભીંડાને વિકસિત કરનારા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશી લાલિમા ભીંડામાં વધારે 
એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોને તેને તૈયાર કરવામાં લગભગ 23 વર્ષનો સમય લાગ્યો છે. વૈજ્ઞાનિકોએ 1995-96થી લાલ ભીંડા ઉગાડવાનો પ્રયાસ કરતાં હતાં.

આ લાલ ભીંડાને વિકસિત કરનારા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશી લાલિમા ભીંડામાં વધારે એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોને તેને તૈયાર કરવામાં લગભગ 23 વર્ષનો સમય લાગ્યો છે. વૈજ્ઞાનિકોએ 1995-96થી લાલ ભીંડા ઉગાડવાનો પ્રયાસ કરતાં હતાં.

3 / 5
આ લાલ ભીંડામાં લીલા ભીંડા કરતા વધારે પોષકતત્વો હોય છે. જેની કિંમત 100 થી 500 રુપિયા પ્રતિકિલોની વચ્ચે હોય છે.હવે આ લાલ ભીંડાના બીજ પણ મળતા હોવાથી તેને દેશના બીજા રાજ્યોમાં પણ ઊગાડવામાં આવે છે. યુપી, ગુજરાત,છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લાલ ભીંડાની ખેતી થાય છે.

આ લાલ ભીંડામાં લીલા ભીંડા કરતા વધારે પોષકતત્વો હોય છે. જેની કિંમત 100 થી 500 રુપિયા પ્રતિકિલોની વચ્ચે હોય છે.હવે આ લાલ ભીંડાના બીજ પણ મળતા હોવાથી તેને દેશના બીજા રાજ્યોમાં પણ ઊગાડવામાં આવે છે. યુપી, ગુજરાત,છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લાલ ભીંડાની ખેતી થાય છે.

4 / 5
વૈજ્ઞાનિકો મુજબ, લાલ ભીંડાની ખેતી લીલા ભીંડાની ખેતીની જેમ જ કરવામાં આવે છે. દેશના અનેક ખેડુતો આ લાલ ભીંડાની ખેતી કરી રહ્યાં છે. અને 100-500 રુપિયાનો નફો મેળવી રહ્યાં છે.

વૈજ્ઞાનિકો મુજબ, લાલ ભીંડાની ખેતી લીલા ભીંડાની ખેતીની જેમ જ કરવામાં આવે છે. દેશના અનેક ખેડુતો આ લાલ ભીંડાની ખેતી કરી રહ્યાં છે. અને 100-500 રુપિયાનો નફો મેળવી રહ્યાં છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">