ગુજરાતી સમાચાર » આરોગ્ય » Page 3
ભારતમાં રોજ કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાય છે. ખાંસી, તાવ,સ્વાદ-સુગંધમાં ઘટાડો એ આ જીવલેણ વાયરસના સામાન્ય લક્ષણો હતા. પરંતુ નવા સ્ટ્રેઈન બાદ હવે નવા ...
કોરોનાની આ બીજી લહેર એટલી ભયંકર છે કે તેની અસર હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ હવે બાળકો કોરોનામાં સપડાયા છે. જાણો ...
કોરોના વેક્સિનેશનની પ્રક્રિયામાં ઝડપ આવી છે. પરંતુ હવે રાજ્યો પાસે અમુક જ દિવસના વેક્સિન સ્ટોક ઉપલબ્ધ છે. જોકે હજુ એક અઠવાડિયાની વેક્સિન પાઈપલાઈનમાં છે એવું ...
મંગળવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એક દિવસમાં એક લાખથી વધુ નવા કેસો દેશમાં આવી રહ્યા છે અને આ સંખ્યા અગાઉના સમય કરતાં વધુ ...
Warm Water benefit: ઉનાળાની ઋતુમાં હૂંફાળા પાણી પીવાની સલાહ ભલે ખરાબ લાગે પરંતુ રિસર્ચમાં એ વાતનો સ્વીકાર થયો છે કે આપણે વર્ષો સુધી ઠંડુ પાણી ...
અખરોટને એનર્જીનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. અખરોટ આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ અને અખરોટનું તેલથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. ...
આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકોના વજન વધવા લાગે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટ પ્લાનમાં બદલાવ કરતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો ...
સિમલા મિર્ચ (Bell Peppers) એવા મરચા છે જેને આપણે કોઈ પણ રીતે ખાઈ શકીએ છીએ. સિમલા મિર્ચનો ઉપયોગ સલાડમાં ટમેટાની જેમ પણ કરી શકાય છે. ...
કોરોના વેક્સિનને લઈને વૈજ્ઞાનિકોએ અભ્યાસના આધારે મહત્વના ખુલાસાઓ કર્યા છે. 135 જેટલા આરોગ્યકર્મીઓ પર કરવામાં આવેલા અભ્યાસ બાદ આ ખુલાસા કરવામાં આવ્યા છે. ...
દેશ હાલમાં Corona વાયરસ સામે યુદ્ધ લડી રહ્યો છે, તે દરમિયાન કોરોના વાયરસનું નવું 'ડબલ મ્યુટેટ' વેરિયન્ટ સામે આવ્યું છે. જો કે, આ વાયરસ વિશે ...
કુદરતે વનસ્પતિ, ફળ-ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યોને અમૂલ્ય બક્ષીસો આપી છે. એ પૈકીની એક વનસ્પતિ છે કાંટાળો થોર. આ થોર ઉપર થતું ફળ ફિંડલા ના ...
ભારતમાં કોરોના વાયરસનો આતંક ફરી એક વખત ટોચ પર છે. જે સૂચવે છે કે વાયરસની બીજી લહેર રસીકરણ શરૂ થયા પછી પણ પ્રથમ કરતા વધુ ...
હોળીનો તહેવાર હવે થોડાક જ દિવસ દુર છે. ત્યારે ઘણા લોકો એવા હોય છે કે જે ભાંગથી આ ઉત્સવ ઉજવાતા હોય છે. આવી સ્થિતિમાં ચાલો ...
Health Tips : મોટાભાગના લોકો દરરોજ કેળા ખાવાનું પસંદ કરે છે. જો કે ત્યાં ઘણા ફાયદા ની સાથે ગેરફાયદા છે જેને લોકો જાણતા નથી. દરેક ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમની પત્નીએ 11 માર્ચે મુંબઇની જેજે હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ બાદ મુખ્યમંત્રીના પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ...
તાંબાનાં વાસણોમાં ખાવામાં આવેલું ખોરાક અને પાણી માટીના વાસણો કરતાં આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. આજે પણ ઘણા ઘરોમાં લોકો પાણી પીવા માટે તાંબાનાં ...
Health: લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી શરીર પર તેની નકારાત્મક અસર પડે છે. તણાવે હાનિકારક સ્થિતિઓની શારીરિક પ્રતિક્રિયા છે પછી ભલે તે વાસ્તવિક હોય કે ...
ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં સખ્ત ગરમીના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને જલ્દી જ થાક લાગી જાય છે. ઉનાળાની ઋતુમાં ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 43,846 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષેના એટલે કે 2021ના આંકડામાં ...