શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? આ પાન ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે. જો નહીં, તો એકવાર અજમાવી જુઓ. તેમાં એટલા બધા ફાયદા છુપાયેલા છે કે તમે દંગ રહી જશો. આજે અમે તમને તે ફાયદાઓ વિશે જણાવીશું.

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? આ પાન ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે
benefits of betel leaves
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 3:04 PM

Paan : આપણે ઘણીવાર વિવિધ કાર્યોમાં પાનનો ઉપયોગ કરીએ છીએ. મંદિરમાં પૂજા કરવી હોય કે મીઠું પાન (Paan) બનાવવા માટે, સોપારીનો ઉપયોગ સામાન્ય બાબતમાં કરતા હોય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે જો પાનને ચાવીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકે છે. આજે અમે તમને તેના એવા ગુણોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો જાણીએ શું છે તે ફાયદા.

પાન ચાવવાથી ફાયદો થાય છે

નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. તેના સેવનથી ઉધરસની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. તેમજ ગળાને પણ સાફ રાખી શકાય છે. જો પાન ખાધા બાદ તેની લાળ પેટમાં જાય છે તો પાચન શક્તિ મજબુત બને છે.

ભોજન સહેલાઈથી પચી જશે

નાગરવેલના પાન પેટની તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે. તેના નિયમિત સેવનથી પાચનક્રિયાને સ્વસ્થ બનાવી શકાય છે. તેની સાથે જ પેટને લગતી તકલીફોને પણ દૂર કરી શકાય છે. ચાવવાથી લાભકારી હોઈ શકે છે. જ્યારે તેને ચાવીને ખાઈએ છીએ ત્યારે લાળ ગ્રંથિ પર અસર પડે છે. જેનાથી સલાઈવ (saliva) લાળ બનવામાં મદદ મળે છે. જે આપણા પાચન તંત્ર માટે ખૂબ જરૂરી છે. જો તમે ભારે ખોરાક પણ જમ્યા હોય તો ત્યારબાદ તમે પાન ખાઈ લો, તેનાથી ભોજન સહેલાઈથી પચી જશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

નાગરવેલના પાન ચાવીને ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેના પાન ચાવવાથી બનતો જ્યુસ મોઢામાં છુપાયેલા બેક્ટેરિયાને મારી નાખે છે, જેથી તમે દુર્ગંધની ચિંતા કર્યા વગર આત્મવિશ્વાસથી બીજા સાથે વાત કરી શકો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">