Oxygen Level : કોરોનાથી દૂર રહેવા અને ઓક્સિજન લેવલ વધારવા ખૂલીને હસો

Oxygen Level : કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં તણાવ અને ડર વધી ગયો છે. તેના કારણે પણ તેમની ઇમ્યુનિટી કમજોર થઈ રહી છે.

Oxygen Level : કોરોનાથી દૂર રહેવા અને ઓક્સિજન લેવલ વધારવા ખૂલીને હસો
oxygen level
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 15, 2021 | 3:44 PM

Oxygen Level : કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં તણાવ અને ડર વધી ગયો છે. તેના કારણે પણ તેમની ઇમ્યુનિટી કમજોર થઈ રહી છે. તેવામાં જો તમારે કોરોનાને હરાવવો હોય તો તમારે પેટ ભરીને દિલ ખોલીને હસવું જરૂરી છે. જી હાં, હસવાથી ફક્ત આપણું જીવન ખુશ નથી બનતું પણ આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

હસવાથી આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે. એટલું જ નહીં ખુશ રહીને, હસીને તમે કોરોના જેવી મહામારીને પણ હરાવી શકો છો. હસવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. તણાવને દૂર ભગાવવા માટે પણ ઇમ્યુનિટી વધી શકે છે. હસવાથી શરીરમાં ઓક્સિજન લેવલ વધે છે તે ઉપરાંત પણ તેના ઘણા ફાયદા છે.

1). ઘણી રિસર્ચમાં સામે આવ્યું છે કે હસવાથી તેમના શરીરમાં ઊંડી શ્વાસ લેવાની અને છોડવાની એક્સરસાઇઝ થાય છે. તેનાથી આપણા શરીરમાં ઓક્સિજનનો સંચાર થાય છે. અને ઓક્સિજનનું લેવલ જળવાવાથી આખો દિવસ આપણે ઉર્જાવાન રહી શકીએ છીએ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

2). હસવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન પણ બીજાની સરખામણીએ સારું રહે છે. જેથી આપણે હંમેશા ખૂલીને હસવું જરૂરી છે.

3). કોરોનાના આ સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે હસવાથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. હસવાથી શરીરમાં એન્ટી વાયરલ અને સંક્રમણ રોકવાની કોશિકાઓ પણ વધે છે.

4). હસવાથી દુખાવામાં પણ આરામ મળે છે. લાફિંગ થેરેપની મદદથી દર્દમાં રાહત મળે છે. જો તમે 10 મિનિટ સુધી હસો છો તો તમને દર્દથી રાહત મળે છે.

5). હસવાથી શરીરમાં ઇન્ડોરફીન હોર્મોન બને છે. જેનાથી શરીરમાં સકારાત્મકતા આવે છે, મૂડ ફ્રેશ થાય છે અને તણાવ ઘટે છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">