New Year : નવા વર્ષમાં તમારે કાયમ માટે તણાવ મુક્ત રહેવુ છે ? અપનાવો આ રીત

પ્રાણાયામનો મુખ્ય હેતુ શરીરમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોતોને શુદ્ધ કરવાનો અને શરીરના શ્વાસન તંત્રને સ્વસ્થ રાખવોનો છે. જે લોકો પ્રાણાયમ નિયમીત કરે છે તેવા લોકોના જીવનમા તનાવ અને ચિંતાના સ્તરને ઓછો કરે છે

New Year : નવા વર્ષમાં તમારે કાયમ માટે તણાવ મુક્ત રહેવુ છે ? અપનાવો આ રીત
yoga poses for stress relief
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 2:45 PM

આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે જુદાં જુદાં ડાયટ કરવાની સાથે કસરત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે મનને મજબૂત કરવા માટે યોગનો અભ્યાસ સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે કોઈ પણ કઠીન નિર્ણય સરળતાથી લઈ શકાય છે. નવા વર્ષની શરુઆતમા તમે યોગ કરવાના નિયમ બનાવી શકો છો. જેનાથી તે તમારો શરીર અને મનને સ્વસ્થ રાખવામા મદદરુપ થશે. આ લેખમા આપણે જાણીશું કે કેવી રીતે યોગની મદદથી મન મજબૂત કરી શકાય છે.

ધ્યાન

ધ્યાન એક એવી પ્રક્રિયા છે જે આપણા ઋષિ-મુનીઓના સમયથી ચાલી આવેલી પ્રક્રિયા છે. જે કોઈ પણ કાર્ય કરવા માટે આપણને એકાગ્ર થવામા મદદ રુપ થાય છે. ધ્યાનની પ્રેકટીસ કરવાથી આપણા મનેને જાગ્રુત કરી શકાય છે.જ્યારે મન સ્થિર થાય છે ત્યારે આપણા હેતુઓને અને લક્ષ પ્રાપ્તી સારી રીતે કરી શકાય છે.

પ્રાણાયામ

જો તમે દરરોંજ પ્રાણાયમ કરો તો તે તમારા મનને શાંત કરવા અને એકાગ્રતામા વધારો કરે છે. પ્રાણાયામનો મુખ્ય હેતુ શરીરમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોતોને શુદ્ધ કરવાનો અને શરીરના શ્વાસન તંત્રને સ્વસ્થ રાખવોનો છે. જે લોકો પ્રાણાયમ નિયમીત કરે છે તેવા લોકોના જીવનમા તનાવ અને ચિંતાના સ્તરને ઓછો કરે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

તમારી જાતને શિસ્તમા રાખો

જો તમે તમારા જીવનમા નિયમીતા રાખો છો તો તે તમને મન શાંત રાખવામા મદદ થાય છે આમ કરવાથી તમે કોઈ પણ અવરોધ વગર તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકાય છે. આ માટે જરૂરી છે કે તમે તમારી જાતને શિસ્ત આપો. તમે તમારી દિનચર્યાના તમામ કાર્યોની યાદી બનાવો અને તેને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો જેથી તે લક્ષ્ય મેળવવામા મદદરુપ સાબિત થશે.

સકારાત્મક બનો

હકારાત્મક બનીને તમે તમારુ જીવન બદલી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારી આસપાસના વાતાવરણને ખુશનુમા બનાવાએ જેના કારણે તમારી નકારાત્મકતાને તમારા મન પર હાવી થવા ન દો. આ સાથે તમારે તમારી આદતોને સમયની સાથે બદલતા રહેવું જોઈએ અને સતત સકારાત્મક રહેવુ જોઈએ.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">