નવરાત્રીના નવ દિવસનાં ઉપવાસમાં પણ ઇમ્યુનિટી જાળવશે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો આ ઉપાય

વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી બુસ્ટરની જરૂર પડે છે. વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુ ને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાનો ઉપાય તુલસી વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય છે. સવારે નરણાં કોઠે બે ગ્લાસ પાણી સાથે 5-7 પાન તુલસી લેવી. […]

નવરાત્રીના નવ દિવસનાં ઉપવાસમાં પણ ઇમ્યુનિટી જાળવશે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો આ ઉપાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 12:28 PM

વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી બુસ્ટરની જરૂર પડે છે. વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુ ને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાનો ઉપાય

તુલસી વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય છે. સવારે નરણાં કોઠે બે ગ્લાસ પાણી સાથે 5-7 પાન તુલસી લેવી. તુલસીની ચા પણ બનાવી શકાય છે. રેગ્યુલર તુલસીનો ઉપયોગ કરવાથી સ્ટ્રેસ અને એનકઝાઇટી દૂર થાય છે.ડિપ્રેશનના પેશન્ટ માટે પણ તુલસી ખૂબ ઉપયોગી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

તુલસીનું રેગ્યુલર સેવન કરવાથી હાર્ટના રોગોથી દૂર રહેવાય છે તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી છે અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર છે. તે પેટના રોગોને દૂર રાખે છે. તે લેવાથી દસ દિવસમાં એસિડિટીમાં રાહત થાય છે કેન્સર સામે પ્રોટેક્શન આપે છે અનેબનાના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. તુલસી નો મોટો ગુણ એ છે કે તે વાયરસને દૂર કરી શકે છે.

આમળા અત્યારે આમળાની સિઝન આવી ગઇ છે. ઉપવાસ દરમિયાન દરરોજ સવારે નરણાં કોઠે પાણી સાથે બેથી ત્રણ આમળાનું સેવન કરી લેવું. તેની ન્યુટ્રિશયનથી ભરેલા છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આમળાથી ઇમ્યુનિટી વધે છે અને તે મેટાબોલિઝમ પણ વધારે છે. તે વિટામિન સી થી ભરપૂર છે, તેના સેવનથી વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓછું થાય છે. આમળા રેગ્યુલર લેવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે. તેમાં રહેલા ફાઇબર્સથી રેગ્યુલર ઇન્ફેક્શન દૂર થાય છે. ખાસ કરીને ઉપવાસ દરમિયાન કબજિયાતનો પ્રોબ્લેમ વધી જાય ત્યારે આમળા રેગ્યુલરલી વાપરવા. આમળા થી વજન ઉતારવામાં મદદ મળી શકે છે

લીંબુ લીંબુ પણ વિટામિન સીથી ભરપૂર છે.દરરોજ સવારે પાણીમાં એક બે લીંબુ નાખીને વાપરો. તેનાથી હાઇડ્રેશન ઇમપ્રુવ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનો એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટીનો ફાયદો લઇ શકાય છે. લીંબુથી શરીરમાં બેક્ટેરિયા ઇન્ફેકશન દૂર થાય છે. ઉપવાસને કારણે ઊલટી થાય તો તેનાથી દૂર રાખે છે. ગળાને રાહત આપે છે છાતીમાં કફનો ભરાવો દૂર કરે છે, પેશાબમાં થતી બળતરાને દૂર કરે છે ખોરાકમાં લીંબુ લેવાથી મીઠું ઓછુ વાપરી શકાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">