4 હજારથી ઓછા છે કેસ છતા કેમ Monkeypoxને મહામારી જાહેર કરવામાં આવી ? જાણો હકીકત

દુનિયામાં મંકીપૉક્સના (Monkeypox) 3,273 કેસ એટલે કે 4000 કરતા ઓછા કેસ છે. ત્યારે સવાલ એ થાય કે આટલા ઓછા કેસ હોવા છતા કેમ તેને મહામારી જાહેર કરવામાં આવી. ચાલો જાણીએ તેનું કારણ.

4 હજારથી ઓછા છે કેસ છતા કેમ Monkeypoxને મહામારી જાહેર કરવામાં આવી ? જાણો હકીકત
Monkeypox virus Image Credit source: pti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 5:59 PM

દુનિયા હજુ કોરોના મહામારીમાંથી માંડમાડ બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે, તેની વચ્ચે બીજી એક મહામારી દુનિયાના લોકોને પોતાનો શિકાર બનાવવા આવી છે. દુનિયાભરમાં મંકીપૉક્સ વાઈરસના (Monkeypox virus) કેસ સતત વધી રહ્યા છે. દુનિયાના 58 દેશોમાં હમણા સુધી મંકીપૉક્સના 3,273 કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (Who) પણ આ વાયરસને ગંભીરતાથી લઈ રહ્યુ છે. જોકે હમણા સુધી મોતનો એકપણ કેસ નોંધાયો નથી. પણ આ વાયરસને ફેલાતો અટકાવવા તમામ દેશોએ યોગ્ય પગલા ભરવા જરુરી છે.

દુનિયામાં મંકીપૉક્સના 3,273 કેસ એટલે કે 4000 કરતા ઓછા કેસ છે. ત્યારે સવાલ એ થાય કે આટલા ઓછા કેસ હોવા છતા કેમ તેને મહામારી જાહેર કરવામાં આવી. ચાલો જાણીએ તેનું કારણ.

સમયસર લેવાયો નિર્ણય

દુનિયાભરના હેલ્થ એક્સપર્ટનું માનવુ છે કે કોઈપણ રોગને મહામારી જાહેર કરવા પાછળ ઘણા કારણો હોય છે. જો રોગ અથવા વાયરસનો ફેલાવો એક વિસ્તાર અથવા દેશમાંથી અન્ય દેશોમાં શરૂ થાય છે, અને લોકો તેનાથી સંક્રમિત થાય છે, તો તે રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવે છે. એ પણ જોવામાં આવે છે કે રોગની ગંભીરતા કેટલી છે અને તેનું પ્રસારણ કેટલી ઝડપથી થઈ રહ્યું છે. મંકીપોક્સ ટૂંકા સમયમાં 50 થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં તેને મહામારી જાહેર કરવી જરૂરી હતી. કોરોના વાયરસથી બોધપાઠ લઈને મંકીપોક્સને મહામારી જાહેર કરવામાં આવી છે. કારણ કે 2020માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડને મહામારી જાહેર કરવામાં ઘણો સમય લીધો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોરાના જેટલો ખતરનાક છે મંકીપોક્સ ?

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે અને કરોડો લોકોના મોત થયા છે. આ વાયરસમાં મ્યુટેશન પણ ખૂબ વધારે છે. તે જ સમયે, મંકીપોક્સમાં ક્યારેય કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી, તો શું તે જોખમી નથી? જોકે તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે એવું જરૂરી નથી કે જે વાયરસમાં મ્યુટેશન ન હોય તે ખતરનાક ન હોય. મ્યુટેશન ન થવાનો એક ફાયદો એ છે કે આ પ્રકારના વાયરસ માટેની રસી સરળતાથી બની જાય છે અને અસરકારક પણ. આથી મંકીપોક્સને હળવાશથી ન લેવો જોઈએ. કારણ કે ભલે આના કારણે મૃત્યુના કોઈ કેસ નથી, પરંતુ તેનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. મંકીપોક્સ કોરાના કરતા ઓછો ખતરનાક છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">