માસ્કનો ફરી વાર ઉપયોગ કરતાં પહેલાં તેને ડીસઇન્ફેકટ કરવા જરૂરી, આટલું રાખો ધ્યાન

કોરોનાવાયરસ થી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો તમે કોટનના કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ કરતા હોવ, તો તેના ફાયદો એ છે કે તેનો ઉપયોગ તમે વારંવાર કરી શકો છો. બસ તમારે તેની સફાઈનું પૂરું ધ્યાન રાખવું જરૂરી છે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 […]

માસ્કનો ફરી વાર ઉપયોગ કરતાં પહેલાં તેને ડીસઇન્ફેકટ કરવા જરૂરી, આટલું રાખો ધ્યાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 11:33 AM

કોરોનાવાયરસ થી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો તમે કોટનના કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ કરતા હોવ, તો તેના ફાયદો એ છે કે તેનો ઉપયોગ તમે વારંવાર કરી શકો છો. બસ તમારે તેની સફાઈનું પૂરું ધ્યાન રાખવું જરૂરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેવી રીતે તમે તમારા માસ્કને સાફ કરીને ફરી ઉપયોગમાં લઈ શકો છો આવો જાણીએ.

માસ્કને સારી રીતે સાફ કરવા માટે ગરમ પાણી અને સર્ફ અથવા તો સાબુનો ઉપયોગ કરી શકાય છે. અને ધોયા બાદ સૂરજના કડક તડકામાં સુકાવી દેવા. અને એ એટલા માટે કે જો ગરમ પાણીથી સાફ કર્યા પછી પણ કીટાણુઓ માસ્કમાં રહી ગયા છે તો તે તડકામાં પુરી રીતે ખતમ થઈ જાય. ધોમધખતા તડકામાં ઓછામાં ઓછો ચારથી પાંચ કલાક માસ્ક સૂકવવા માટે મૂકો. સાથે જ એ વાતનું ધ્યાન પણ રાખવું કે આજુબાજુ ધૂળ માટી કે રજકણ ન ઉડે.

જો તમે આટલા લાંબા સમય સુધી તમારા માસ્કને તડકામાં નથી રાખી શકતા, તો માસ્ક ધોયા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ડેટોલના પાણીમાં રાખી દો, અને પછી તેને સૂકાવા દો.

આ માસ્કનો ઉપયોગ કરતા પહેલા તમે એકવાર તેને અસ્ત્રી જરૂર કરો. અસ્ત્રી કરવાથી તમારું માસ્ક ડીસઇન્ફેકટ થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">