રાક્ષસી સ્વરૂપ સાથે આવેલી કોરોનાની બીજી લહેરથી કેવી રીતે રહેશો સુરક્ષિત? જાણો ડોક્ટરનો અભિપ્રાય

કોરોનાની બીજી લહેર આતંક મચાવી રહી છે. એવામાં આ લહેરથી બચવા માટે એક્સપર્ટ ડોકટરે સલાહ સુચન આપ્યા છે. જાણો વિગતવાર.

રાક્ષસી સ્વરૂપ સાથે આવેલી કોરોનાની બીજી લહેરથી કેવી રીતે રહેશો સુરક્ષિત? જાણો ડોક્ટરનો અભિપ્રાય
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 9:36 AM

જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર (કોવિડ -19) દેશમાં સંકટ બનીને આવી ગઈ છે. સંક્રમણ અને મૃત્યુના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં દેશના અગ્રણી ડોક્ટરોમાંના એક સીએસ પ્રમેશે કેટલાક સૂચનો શેર કર્યા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં ભારે ભીડ હોય છે અને બેડ, ઓક્સિજન સપ્લાય અને આવશ્યક દવાઓનો અભાવ હોવાની ફરિયાદો મળી રહી છે. આવામાં ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવાને માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર એક સ્રોત શેર કર્યો, જે મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર અને ડો. સીએસ પ્રમેશે તૈયાર કર્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શ્રેણીબદ્ધ ટ્વીટ્સ દ્વારા તેમણે કહ્યું કે એકંદરે પરિસ્થિતિ સારી નથી અને આ પરિસ્થિતિને દૂર કરવાની રીતો સૂચવી. પ્રમેશે સૂચન આપ્યું છે કે જો લોકોને ચેપ લાગ્યો હોય તો તેઓએ પોતાને અને બીજાની રક્ષા કરવી જોઈએ. બચવા માટે કોઈ જાદુઈ લાકડી નથી, પરંતુ લોકોએ મૂળભૂત બાબતોની નોંધ લેવી જોઈએ. આમાં માસ્ક, શક્ય હદ સુધી શારીરિક અંતર અને વારંવાર હાથ ધોવા શામેલ છે.

દેશના ટોચના ચિકિત્સકે સૂચન આપ્યું કે છ ફૂટનું અંતર વધુ સારું છે પરંતુ ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર જાળવવું જોઈએ. તેમણે લોકોને ભીડવાળી જગ્યાઓથી બચવા અને બીજાને ન મળવા વિનંતી કરી. આ ઉપરાંત, રસીકરણ અને તાવના કિસ્સામાં પેરાસીટામોલ લેવાનું સૂચન છે.

અને ડો. સીએસ પ્રમેશના સૂચનો

ફરજીયાત માસ્ક પહેરવું. 6 ફૂટનું સામાજિક અંતર વધુ સારું, ઓછામાં ઓછું ૩ ફૂટનું અંતર તો જાળવવું જ. વારંવાર હાથ ધોવા. વેક્સિન બાદ કે તાવ આવે ત્યારે પેરાસીટામોલ દવા લેવી.

જાહેર છે કે બીજી લહેર વધુ ભયંકર વર્તાઈ રહી છે. એવામાં વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને શક્ય હોય તેટલું લોકોથી અંતર બનાવીને રાખવું ખુબ જરૂરી છે. માત્ર થોડી સતર્કતાથી જ આપણે મોટાભાગનું જોખમ તાળી શકીએ છીએ.

આ પણ વાંચો: કોરોનાના દર્દીને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, કેન્દ્રીય મંત્રી વીકે સિંહે એક વ્યક્તિ માટે ટ્વિટર પર માંગી મદદ

આ પણ વાંચો: હવાથી ફેલાતા કોરોનાથી ડરશો નહીં, નિષ્ણાંત ડોક્ટરએ જણાવ્યું કે કેવી રીતે બચી શકાય

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">