Health Tips: શાકાહારી ભોજનથી હૃદય સંબંધિત બીમારીઓથી રહી શકાય છે દૂર: અભ્યાસ

Health Tips: તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હૃદયની બીમારીઓ દૂર રાખવા માટે વેજિટેરિયન (vegetarian) ચીજવસ્તુઓનું ખૂબ જ મહત્વ છે.

Health Tips: શાકાહારી ભોજનથી હૃદય સંબંધિત બીમારીઓથી રહી શકાય છે દૂર: અભ્યાસ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 07, 2021 | 8:41 PM

Health Tips: તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હૃદયની બીમારીઓ દૂર રાખવા માટે વેજિટેરિયન (vegetarian) ચીજવસ્તુઓનું ખૂબ જ મહત્વ છે. હેલ્ધી રહેવા માટે વેજિટેરિયન ફૂડ ખાવું ખૂબ જરૂરી છે. જો તમે વેજિટેરિયન છો તો આ અભ્યાસના તારણો તમારા માટે ખૂબ સારા છે અને મોટી રાહત આપી શકે છે.

વેજિટેરિયન ભોજનથી હૃદય(heart) સંબંધિત બીમારીઓનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના 44,500 લોકોને આવરી લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નોન વેજિટેરિયન ભોજન છોડીને જો તમે વેજિટેરિયન ભોજન તરફ વળશો તો હૃદય માટે વધુ યોગ્ય રહેશે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નોન-વેજિટેરિયન લોકોની સરખામણીમાં વેજિટેરિયન લોકોમાં મોતનો ખતરો અને હાર્ટની બીમારીનો ખતરો 22 ટકા ઘટી જાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોલેસ્ટ્રોલનું પ્રમાણ, બ્લડપ્રેશર અને વજનમાં અંતર કોઈપણ વ્યક્તિના સારા આરોગ્યની તકોને વધારી દે છે. અમેરિકી જનરલ ક્લિનિકલ ન્યુટ્રિશયનના અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોમાં હાર્ટ એટેકને મોટા ખતરા તરીકે ગણવામાં આવે છે. બ્રિટનમાં વસતા 94 હજાર લોકોના મોત આ બીમારીના લીધે થાય છે. જ્યારે 26 લાખ લોકો બિમારી સાથે જીવી રહ્યા છે. નોનવેજને વધારે પ્રાથમિકતા આપતા લોકો માટે આ ખુબ ઉપયોગી બાબત હોઈ શકે છે.

શાકાહારી ભોજન અન્ય કેટલીક રીતે પણ માંસાહારી ભોજનની તુલનામાં નુકસાનકારક છે. હાલમાં ભાગદોડની લાઈફમાં ભોજનની બાબત અનિયમિત બની રહી છે, ત્યારે આ અભ્યાસનું તારણ ઉપયોગી છે. નોનવેજ ભોજન કરતા વેજિટેરિયન ડાયેટમાં પોષકતત્વો વધારે માત્રામાં જોવા મળે છે. નોનવેજ ભોજનની જેમ જ ફળો, શાકભાજી, સલાડની જેમ શાકાહારી ભોજનમાં પણ પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ મળતા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">