ચેતી જજો: બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે, જાણો કેટલી હદે આવી શકે છે ગંભીર પરિણામ

આપણા ત્યાં બપોરે સૂવાની આદત બહુ સામાન્ય છે. પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે. ચાલો જાણીએ આજે.

ચેતી જજો: બપોરે સૂવાની આદત તમને પડી જશે ભારે, જાણો કેટલી હદે આવી શકે છે ગંભીર પરિણામ
Side effects of sleeping in afternoon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 1:19 PM

ગુજરાતમાં તો બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે. એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તો બપોરે સુવાને લઈને ખુબ જાણીતા છે. બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય. અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી ચડ્યા છો. જી હા મોટાભાગના લોકોને બપોરે સૂવું ગમે છે. દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે.

બપોરે સુવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે. પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવનમાં વાત દોષ થાય છે. તેથી વ્યક્તિએ આ સમયે સુવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય, ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી.

તે જ સમયે, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સૂવાથી ખોરાક સારી રીતે પચતો નથી. જેના કારણે તમને કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય મેદસ્વીપણા અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ટોક્યો યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં કહ્યું છે કે, જે લોકો બપોરે એક કલાક કરતા વધારે ઊંઘ લે છે તેમને ટાઇપ -2 ડાયાબિટીસનું 45 ટકા જેટલું જોખમ રહે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે 60 મિનિટથી વધુ ઊંઘવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે, 40 મિનિટથી ઓછી ઊંઘ લેનારા લોકોને ડાયાબિટીસ થવાનું જોખમ નથી.

વર્કઆઉટ અને ઊંઘ

સંશોધનકારો કહે છે કે કોઈને વર્કઆઉટ પછી તરત સૂવું ન જોઈએ. કસરત કર્યાના બે કાલક બાદ જ તમે સૂઈ શકો છો.

બપોરે સૂવાથી બચવું

જો તમને રાતે ઊંઘ નથી આવતી, તો તમારે દિવસ દરમિયાન સૂવાથી બચવું જોઈએ. નિષ્ણાતો માને છે કે 50 ટકા લોકોને દિવસ દરમિયાન સૂવાથી ફાયદો થતો નથી. આ લોકોમાં સર્કેડિયન લય હોય છે. શરીરમાં હાજર સર્કેડિયન લય કયારે સૂવું, ક્યારે જાગવું તે કહે છે. આ બતાવે છે કે તમને ઊંઘની જરૂર છે કે નહીં. જો તમે ખૂબ થાકેલા છો તો તમે સૂઈ શકો છો.

આ પણ વાંચો: તો આ કારણે દૂધને પાવરહાઉસ પીણા તરીકે ઓળખવામાં આવે છે, જાણો તેના 5 Amazing ફાયદા

આ પણ વાંચો: શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર?

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">