Health Tips : મીઠાના પાણીના કોગળા કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ જાણો

વાતાવરણમાં બદલાવને કારણે વ્યક્તિને ગળામાં દુખાવો, શરદી અથવા સાઇનસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી રાહત મેળવવા માટે, મીઠાના પાણીથી ગાર્ગલિંગ કરવાની સલાહ આપવામાં આવે છે.

Health Tips : મીઠાના પાણીના કોગળા કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ જાણો
મીઠાના પાણીથી કોગળા કરવાથી વાયરસ અને બેક્ટેરિયા દૂર થાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:13 AM

ગળાના દુખાવા અથવા ગળા માટે મીઠાના પાણીથી (Salt Water) કોગળા (Gargle) કરવા ખૂબ જ અસરકારક સાબિત થાય છે. અમે તમને બતાવીએ કે આ પાણી કેવી રીતે બનાવવું અને શું ધ્યાનમાં રાખવું.

વાતાવરણમાં બદલાવને કારણે વ્યક્તિને ગળામાં દુખાવો, શરદી અથવા સાઇનસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી રાહત મેળવવા માટે, મીઠાના પાણીથી ગાર્ગલિંગ કરવાની સલાહ આપવામાં આવે છે.

મીઠાના પાણીથી કોગળા કરવાથી વાયરસ અને બેક્ટેરિયા દૂર થાય છે. તે મોં અને ગળામાં ચેપ અટકાવે છે. મીઠાનું પાણી તદ્દન સરળતાથી તૈયાર કરી શકાય છે. આ માટે તમારે માત્ર ગરમ પાણીમાં મીઠું ભેળવવું પડશે. ગળાના દુખાવાનો ઇલાજ કરવા માટે આ એક ખૂબ જ જૂનો ઉપાય છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ગળાનો દુખાવો મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાના દુખાવાથી રાહત મળે છે. શરદી અથવા ફ્લૂ દરમિયાન ગળાના દુખાવાની સારવાર માટે પણ તે ખૂબ અસરકારક છે.

એલર્જી મીઠાના પાણીથી ગળાના દુખાવામાં રાહત મળે છે. તે શરદી અથવા ફ્લૂ સિવાયની એલર્જીને કારણે થાય છે.

સાઇનસ મીઠાના પાણીથી ગાર્ગલિંગ કરવાથી વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનની તીવ્રતા ઓછી થાય છે. એક અધ્યયન મુજબ, મીઠાના પાણીથી ગાર્ગલિંગ ચેપને રોકવા માટે ખૂબ અસરકારક છે.

માઉથ અલ્સર મીઠાના પાણીથી ગાર્ગલિંગ કરવું પણ મોંઢાના અલ્સરની સારવાર માટે ઘરેલું અસરકારક માનવામાં આવે છે. તે અલ્સરથી થતી પીડા અને બળતરા ઘટાડે છે.

દાંત માટે મીઠાના પાણીથી કોગળા દાંતના સ્વાસ્થ્ય માટે સારું છે. તે જીંજીવાઇટિસ ઘટાડવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયાની સંખ્યા પણ ઘટાડે છે. તે મોંના કુદરતી પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

પાચનતંત્ર સવારે ગરમ પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ હાડકાંને કેલ્શિયમ આપે છે. તમે કાળા મીઠાને ભેળવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

મીઠું પાણી કેવી રીતે બનાવવું અને શું ધ્યાનમાં રાખવું

એક ગ્લાસ પાણીમાં 1/2 ટી સ્પૂન મીઠું મિક્સ કરો. પાણી ગરમ હોય ત્યારે ખૂબ અસરકારક હોય છે. તમે એ પાણીથી ગાર્ગલ કરો. આ પછી, મોંઢા અને દાંતની આસપાસ પાણી ફેરવો. વધારે પ્રમાણમાં મીઠાનું પાણી પીશો નહીં કારણ કે તેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. વધારે પ્રમાણમાં મીઠાનું પાણી પીવાથી શરીરમાં હાઈ બ્લડ પ્રેશર તેમજ કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Tips : મહિલાઓને સિઝેરિયન ડિલિવરી બાદ થતી સમસ્યાઓને દૂર કરવાની કેટલીક સરળ રીત

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">