Health Tips: ડાયાબિટીસમાં કારેલાનું જ્યુસ કેટલું ફાયદાકારક છે, વાંચો ખાસ ટીપ્સ સાથેની વિગતો

Health Tips : ડાયાબિટીઝને (Diabetes) હેન્ડલ કરવું સરળ નથી. ડાયાબિટીસ આહારમાં ઘણા નિયંત્રણો આવે છે. સૌથી વધુ 'હેલ્ધી' ખોરાક પણ તમારા બ્લડ સુગર લેવલને વધારી કરી શકે છે.

Health Tips: ડાયાબિટીસમાં કારેલાનું જ્યુસ કેટલું ફાયદાકારક છે, વાંચો ખાસ ટીપ્સ સાથેની વિગતો
ડાયાબિટીસમાં કારેલાનું જ્યુસ પીવાથી કરી શકાય છે સુગર કંટ્રોલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 21, 2021 | 11:43 AM

Health Tips : ડાયાબિટીઝને (Diabetes) હેન્ડલ કરવું સરળ નથી. ડાયાબિટીસ આહારમાં ઘણા નિયંત્રણો આવે છે. સૌથી વધુ ‘હેલ્ધી’ ખોરાક પણ તમારા બ્લડ સુગર લેવલને વધારી કરી શકે છે. ડાયાબિટીઝ એ વિશ્વભરની સૌથી પ્રભાવી બીમારીઓમાંની એક તરીકે ઝડપથી વિકસી રહી છે. લોહીમાં વધુ પ્રમાણમાં ખાંડ (High Blood Glucose) દ્વારા વર્ગીકૃત થયેલ ડાયાબિટીસ ઘણીવાર મેદસ્વીતા અને સ્ટ્રોક જેવી ઘણી અન્ય સ્વાસ્થ્ય જટિલતાઓને સાથે જોડવામાં આવે છે.

ડબ્લ્યુએચઓ અનુસાર, વર્ષ 2014 માં, વિશ્વભરમાં 422 મિલિયન લોકોને ડાયાબિટીઝ હોવાનું નિદાન થયું હતું. ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું કે ડાયાબિટીઝનું પ્રમાણ પાછલા 3 દાયકામાં સતત વધી રહ્યું છે અને નીચા અને મધ્યમ આવકવાળા દેશોમાં તે ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

ફળોના રસ એ સ્વાસ્થ્ય માટેનો વિકલ્પ નથી. ફળનો રસ, ખાસ કરીને પેક કરેલા ફળોના રસમાં ફ્રુક્ટોઝ ભરેલો હોય છે જે લોહીમાં શર્કરાના સ્તરને વધારે છે. જો કે, એક જ્યુસ એવું છે જે તમારા બ્લડ સુગરના સ્તરને કુદરતી રીતે નિયમન કરવામાં પણ મદદ કરી શકે છે. અમે કારેલા ના રસ વિશે વાત કરી રહ્યા છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શા માટે કારેલાનો રસ છે શ્રેષ્ઠ ?

કારેલાનો (Bitter  gourd) રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ પીણું છે. તે તમારા શરીરમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કારેલાનો રસ તમારા ઇન્સ્યુલિનને સક્રિય કરે છે. જ્યારે તમારી ઇન્સ્યુલિન સક્રિય હોય, ત્યારે ખાંડનો પૂરતો ઉપયોગ કરવામાં આવશે અને ચરબીમાં રૂપાંતરિત કરવામાં આવશે નહીં, જે આખરે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

તે લોહીમાં ગ્લુકોઝ ઘટાડવાની અસર કરે છે. પોલિપેપ્ટાઇડ-પી અથવા પી-ઇન્સ્યુલિન નામના ઇન્સ્યુલિન જેવા કમ્પાઉન્ડ હોય છે જે ડાયાબિટીઝને કુદરતી રીતે નિયંત્રિત કરે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">