Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ

બાળપણમાં આ શેતુરની મજા દરેકે માણી જ હશે. પણ તેને ખાવાના આ ફાયદા વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ
Health: Mulberry with high nutritional value or best for health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:20 AM

Health Tips: ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, શેતૂર સ્વાસ્થ્ય ગુણધર્મથી ભરેલું માનવામાં આવે છે. શેતૂરીમાં વિટામિન-એ, વિટામિન-કે અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. શેતૂર એક ફળ છે જે કાચા અને રાંધેલા બંને ખાઈ શકાય છે. શેતુર આયર્ન અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. શેરૂરને ખાવા ઉપરાંત વાગેલી જગ્યા કે ઇજા પર પણ તે લગાવવાથી જડીબુટ્ટીની જેમ કામ કરે છે.

શેતૂરનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉચ્ચ પોષક મૂલ્ય અને એન્ટી ઓક્સીડેન્ટ પ્રવૃત્તિ સ્વાસ્થ્ય માટે કોઈ પણ ઔષધિ કરતા ઓછી નથી. શેતૂર આપણને ઘણા રોગોથી બચાવવા માટે કામ કરી શકે છે. આયુર્વેદમાં શેતૂરના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. શેતૂર એક ફળ છે જે કાચા અને રાંધેલા બંને ખાઈ શકાય છે. ઔષધીય ગુણધર્મોથી ભરપૂર શેતૂર ખાટા-મીઠા અને સ્વાદમાં રસદાર છે. શેતૂરમાં, ફલેવોનોઈડ્સ ઉપરાંત ઘણાં જરૂરી પોષક તત્વોની સાથે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આજે તમને શેતૂરના ફાયદાઓ વિશે જણાવીએ.

શેતૂરના આરોગ્ય લાભો:

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1. શરદી- શરદીમાં શેતૂર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શરદીની સમસ્યાને શેતૂરના ઉપયોગથી ટાળી શકાય છે. તેને પેશાબ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. તો ઉનાળામાં તે હિટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે.

2. લીવર: શેતૂર ખાવાથી લીવરના રોગોમાં રાહત મળે છે. આ સાથે તે કિડની માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીવરને સ્વસ્થ રાખવા માટે શેતૂર કામ કરી શકે છે. એટલું જ નહીં યુરીન સંબંધિત સમસ્યાઓમાં પણ શેતુર ઉપયોગી નીવડે છે.

3. આયર્ન: શેતૂરનું સેવન કરવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે. અને પેશીઓને પૂરતો ઓક્સિજન પણ મળી શકે છે. શેતૂરના સેવનથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉત્તમ છે. વૃદ્ધત્વને પણ તે જલ્દી આવતું અટકાવે છે.

4. પાચન: આવા કેટલાક તત્વો શેતૂરના પાંદડામાં જોવા મળે છે, જે પાચનમાં ફાયદાકારક માનવામાં આવે છે. ખરાબ પાચનની શક્તિને પુનર્જીવિત કરવામાં શેતૂર મદદગાર સાબિત થઈ શકે છે આ ઉપરાંત શરીરે કોઈ જગ્યા પર ખંજવાળ આવતી હોય તો તેના પાન પીસીને લગાવવાથી પણ રાહત મળે છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">