Health: કાજુ ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, જાણો શું છે કારણ

કાજુ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમે જરૂર કરતા વધારે કાજુનું સેવન કરો છો, તો તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કે, ઘણા લોકો આ જાણતા નથી અને તેમને નુકસાનનો સામનો કરવો પડે છે.

Health: કાજુ ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, જાણો શું છે કારણ
કાજુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 4:41 PM

ડ્રાયફ્રુટ્સ (Dry fruits)નું સેવન સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળા (Winter)ની ઋતુ પણ ચાલુ છે અને તેમાં ડ્રાયફ્રુટ્સનું સેવન શરીર માટે વધુ સારું છે. અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ્સમાં અલગ-અલગ ગુણ હોય છે અને આજે અમે તમને કાજુ (Cashews)ના સેવન વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ.

કાજુના ફાયદા વિશે વાત કરીએ તો તે માત્ર શરીર માટે જ નહીં, પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે આયર્ન અને ઝિંકથી સમૃદ્ધ છે. એનિમિયાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તેનું સેવન સારું છે. તેમાં વિટામિન સી, ઝિંક, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

આટલા બધા ફાયદા હોવા છતાં કાજુ શરીરને નુકસાન પણ કરી શકે છે. જો તમે જરૂર કરતા વધારે કાજુનું સેવન કરો છો તો તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કે ઘણા લોકો આ વાત જાણતા નથી અને તેમને નુકસાનનો સામનો કરવો પડે છે. જાણો વધુ પડતા કાજુ ખાવાથી શું નુકસાન થાય છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પેટની સમસ્યાઓ

જો કોઈ કારણથી તમારું પેટ ખરાબ છે તો ભૂલથી પણ આ સ્થિતિમાં કાજુનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પેટની સમસ્યા વધુ વધી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કાજુ વધારે ખાવાથી પેટમાં અપચો, ઝાડા, ગેસ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી, દરરોજ કાજુ ખાઓ પરંતુ વધુ નહીં.

સ્થૂળતા

કાજુમાં ઘણી બધી કેલરી હોય છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે સ્થૂળતાનું કારણ બની શકે છે. જે લોકો સ્થૂળતાનો સામનો કરી રહ્યા છે તેમને કાજુનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. દિવસમાં 4થી 5 કાજુ ખાવા શ્રેષ્ઠ છે અને આમ કરવાથી તમે સ્વસ્થ પણ રહેશો.

એલર્જી

ક્યારેક કાજુથી એલર્જીની સમસ્યા રહે છે. એલર્જી તમારી ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે જે લોકો પહેલાથી જ એલર્જીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓએ કાજુનું સેવન ટાળવું જોઈએ. તેનાથી તેમની મુશ્કેલીમાં વધુ વધારો થઈ શકે છે.

માથાનો દુખાવો

કાજુમાં હાજર એમિનો એસિડ ટાયરામાઈન અને ફેનીલેથિલામાઈન માથાનો દુખાવો પેદા કરે છે. જે લોકોને વારંવાર માથાનો દુખાવો અથવા માઈગ્રેન હોય છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કાજુનું સેવન બિલકુલ ન કરે.

આ પણ વાંચોઃ Winter Superfoods: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ 10 સુપરફૂડ્સને ડાયેટમાં કરો સામેલ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">