Food Tips: આ સમયે અને આ રીતે સલાડ ખાતા હોવ તો ચેતી જજો, જાણો યોગ્ય રીત

સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેવા સમયે સલાડ ના ખાવું જોઈએ? અને કઈ રીતે સલાડ ના ખાવું જોઈએ?

Food Tips: આ સમયે અને આ રીતે સલાડ ખાતા હોવ તો ચેતી જજો, જાણો યોગ્ય રીત
સલાડ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 16, 2021 | 5:11 PM

લોકો હંમેશાં કચુમ્બર (સલાડ) ખાવું પસંદ કરે છે. સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સલાડ આપણા શરીરમાં રહેલા પોષક તત્વોબી ભરપાઈ કરે છે. જે ઘણીવાર રસોઈ રાંધવા દરમિયાન નાશ પામે છે. સલાડ દ્વારા શરીરને માત્ર વિટામિન અને ખનિજ તત્વો જ નહીં પરંતુ ફાઈબર પણ મળે છે.

વરસાદના સમયે ના ખાઓ સલાડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું અને ફાયદાકારક છે. પણ મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઈ છે. આ કારણોસર તે સ્વાસ્થ્ય પર આડ અસર કરે છે અને તે હાનિકારક નીવડે છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં સલાડ ખાવાનું ટાળવું જોઈએ. કેમ કે આ સમયે લાપરવાહી ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

જમવા સાથે ના ખાઓ સલાડ જો તમે કોઈ ડાયેટિશિયનને પૂછશો તો તે તમને ખોરાક સાથે સલાડ ના ખાવાની સલાહ આપશે. જો તમે વારંવાર આવું કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. ડાયેટિશિયન્સ ભલામણ કરે છે કે સલાડ જમ્યા પહેલા ખાવું જોઈએ. જમવાના અડધો કલાક અથવા એ પહેલા સલાડ ખાઈ શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આની પાછળનું કારણ એ છે કે તમે જ્યારે જમતા હોવ ત્યારે ખૂબ ભૂખ સંતોષાતી હોય છે. આના કારણે તમે ખોરાકમાં ઓછું કાર્બોહાઈડ્રેટ લો છો. જે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદગાર છે. ઉપરાંત, તમારા શરીરને તેમાંથી ઘણા પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજો મળે છે.

ફૂડ નિષ્ણાતો કહે છે કે સલાડમાં ક્યારેય મીઠું ઉમેરવું જોઈએ નહીં. જો તમે મીઠું ઉમેર્યા પછી તેને ખાવાનું પસંદ કરો છો, તો તેની સાથે કાળા અથવા સંચળ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા સમય પહેલા કાપેલું સલાડ ના ખાવું જોઈએ. બેક્ટેરિયા વરસાદના મોસમમાં ખૂબ જ સક્રિય હોય છે. આ ઉપરાંત સલાડ ક્યારેય પણ લાંબા સમય સુધી ખુલ્લું ન છોડવું જોઈએ. ખાસ કરીને રાત્રે સલાડ ના ખાવું જોઈએ. ખાસ કરીને રાત્રે કાકડીનો ઉપયોગ ન કરો.

નોંધ- આ સિવાય તમારા ડાયેટીશ્યનની પણ સલાહ લેવી જરૂરી છે. આ લેખ વિસ્તૃત માહિતિ માટે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">