Food: શિયાળામાં ખાઓ આ શાકભાજી, સમગ્ર વર્ષ માટે તમારા શરીરને કરી દેશે તંદુરસ્ત

શિયાળાની ઋતુમાં થોડી બેદરકારી તમને બિમાર કરી શકે છે, તેથી ખોરાકનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીજી તરફ કેટલાક ખાસ શાકભાજી ખાવાથી તમને સમગ્ર વર્ષ માટે સારુ સ્વાસ્થ્ય મળી રહે છે. તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:21 PM
ઝાલર પાપડીઃ હાયસિન્થ બીન્સ જે ગુજરાતમાં ઝાલર પાપડીથી ઓળખાય છે. શિયાળા દરમિયાન હાયસિન્થ બીન્સ લોકો ખાય છે. ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે.

ઝાલર પાપડીઃ હાયસિન્થ બીન્સ જે ગુજરાતમાં ઝાલર પાપડીથી ઓળખાય છે. શિયાળા દરમિયાન હાયસિન્થ બીન્સ લોકો ખાય છે. ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે.

1 / 5
શક્કરિયાઃ શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શક્કરિયા ખાવાથી લોહી વધે છે, શરીર પણ જાડું થાય છે.

શક્કરિયાઃ શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શક્કરિયા ખાવાથી લોહી વધે છે, શરીર પણ જાડું થાય છે.

2 / 5
આમળાઃ આમળાનું સેવન શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ, વાળ અને ત્વચાને વધારવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ અથાણાં અને મુરબ્બો બનાવવા માટે થાય છે.

આમળાઃ આમળાનું સેવન શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ, વાળ અને ત્વચાને વધારવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ અથાણાં અને મુરબ્બો બનાવવા માટે થાય છે.

3 / 5
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

4 / 5
લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે.

લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">