Health Tips: લીલા મગની દાળના છે અમુલ્ય ફાયદા, ફણગાવેલા મગથી આ રોગો રહેશે દૂર

Sprouted Moong Benefits: ફણગાવેલ લીલી મગ દાળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે રોગોને શરીરથી દૂર રાખવા માંગતા હોવ તો લીલી મૂંગ દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

Health Tips: લીલા મગની દાળના છે અમુલ્ય ફાયદા, ફણગાવેલા મગથી આ રોગો રહેશે દૂર
Mung bean benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:49 PM

Sprouted Moong Benefits: દાળનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. દાળ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે પણ કામ કરે છે. ઘણીવાર રોગોમાં પણ ડોક્ટરો દરેકને દાળ ખાવાની સલાહ આપે છે. દાળ જેટલી હળવી હોય તેટલી તંદુરસ્ત હોય છે. દાળમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી સ્થિતિમાં જો તમે લીલા ફણગાવેલા મગની દાળનું સેવન કરી રહ્યા હોવ તો તે ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે અંકુરિત એટલે કે ફનાગાવેલ લીલા મગની દાળનું સેવન કરી રહ્યા છો, તો આવા ઘણા ફાયદા છે જે તમારા શરીરને સ્વસ્થ બનાવવામાં ઉપયોગી છે. લીલા મગના સેવનથી શરીરમાં રહેલા અનેક પ્રકારના રોગો દૂર થાય છે. ચાલો જાણીએ કે અંકુરિત મગની દાળનું સેવન કરવાથી તમારા માટે શારીરિક ફાયદા શું છે.

ડાયાબિટીસ નિયંત્રિત કરે છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તમને જણાવી દઈએ કે ફણગાવેલા લીલા મગની દાળનું સેવન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. સુગરના દર્દીઓ માટે તે કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે જો ડાયાબિટીસના દર્દીઓ અંકુરિત લીલા મગની દાળનું સેવન કરે છે, તો તેમાં બ્લડ સુગર લેવલને સંતુલિત કરવાની ક્ષમતા છે.

હૃદય રોગ સામે રક્ષણ પૂરું પાડે છે

હૃદયની બીમારીઓથી દૂર રહેવા માટે અંકુરિત લીલા મગની દાળનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી ગંભીર બીમારીઓને દૂર રાખી શકાય છે. જો તમે લીલા મગની દાળનું સેવન કરો છો તો તમારૂ હૃદય સ્વસ્થ રહે છે.

પ્રજનન શક્તિને મજબૂત થાય છે

કહેવાય છે કે પરિણીત લોકોએ ફણગાવેલી મગની દાળનું સેવન કરવું જોઈએ. આ પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે. તેના સેવનથી શરીર અંદરથી ઉર્જાવાન રહે છે. તેથી જો તમે પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માંગતા હોવ તો તેનું સેવન એક સારો વિકલ્પ છે.

ફોલેટનો સારો સ્રોત

અંકુરિત લીલા મગ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરને ફોલેટ નામના પૌષ્ટિક તત્વની જરૂર હોય છે. તે માતાના પેટની અંદર બાળકને વિકસિત કરવાનું કામ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો ગર્ભવતી મહિલાઓ ઇચ્છે તો તેઓ અઠવાડિયામાં બે વાર અંકુરિત મગની દાળનું સેવન કરી શકે છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા તેઓએ તેમના ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.

વજન ઘટાડવા માટે

જો તમારું વજન વધી ગયું છે, તો ફણગાવેલા લીલા મગ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. અંકુરિત મગની દાળનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. અંકુરિત લીલા મગનું સેવન તમારા શરીર પર ચરબી વધતા અટકાવે છે. વાસ્તવમાં, તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન સંતુલિત રહે છ.

આ પણ વાંચો: Healthy Drinks : દિવસભર એનર્જેટિક રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ડ્રિંક્સ, થાક અને તણાવ દૂર થશે

આ પણ વાંચો: Periods problem : જો તમને માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો કામ આવી શકે છે આ ઘરગથ્થુ ઉપચાર

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">