Health: ચા સાથે ક્યારેય ન ખાશો આ ખોરાક, શરીરને થઈ શકે છે ભારે નુકસાન

ચા પ્રેમી ચા સાથે ઘણા પ્રકારનો નાસ્તો પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો ચા સાથે અમુક ખોરાક ખાવાથી થઇ શકે છે ભારે નુકસાન? ચાલો તમને જણાવી દઈએ.

Health: ચા સાથે ક્યારેય ન ખાશો આ ખોરાક, શરીરને થઈ શકે છે ભારે નુકસાન
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 25, 2021 | 5:07 PM

આપણી આજીબાજુ ઘણા ચા રસિયા જોવા મળે છે. ચા પ્રેમીઓ માટે તો ચા પીવાનો કોઈ સાચો સમય નથી, પરંતુ એમના માટે તો જ્યારે ચા મળે ત્યારે સમય સાચો થઇ જતો હોય છે. લોકો દિવસનો થાક દૂર કરવા માટે, દિવસની શરૂઆત માટે, સવારે અને સાંજે એક કપ સારી ચા (Tea) પીતા હોય છે. તેમજ ચા પ્રેમી આખા દિવસમાં ગમે ત્યારે ચા પિતા જોવા મળશે.

કેટલાક લોકોને ચા સાથે બિસ્કિટ અથવા કેટલાક મસાલેદાર નાસ્તા ખાવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચાની સાથે કેટલીક વિશેષ ચીજોનું સેવન કરવાથી તમે બીમાર થઈ શકો છો? ચાની સાથે અમુક પદાર્થોનું સેવન કરવાથી પેટની સમસ્યા (Stomach Problems) થઈ શકે છે. આ ઉપરાંત કબજિયાત અને એસિડિટીનો (Acidity) પણ ભોગ બની શકાય છો. ચાલો તમને જણાવીએ કે ચાની સાથે કઇ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારા શરીરને નુકસાનથી બચાવી શકાય.

ચણાના લોટમાંથી બનેલ ખોરાક ન ખાઓ

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ચા સાથે ચણાના લોટથી બનેલા નાસ્તા ખાવાનું મોટાભાગના લોકોને ગમતું હોય છે પણ આ આદત સારી નથી. તમને જણાવી દઈએ કે ચાનો લોટ ચા સાથે ખાવાથી શરીરમાં પોષક તત્વો ઓછા થાય છે અને પાચનની સમસ્યા પણ થઈ શકે છે.

કાચા પદાર્થો ના લેશો

ચા સાથે કાચો ખોરાક ને લેવો જોઈએ. ચા સાથે કાચા પદાર્થો ખાવાથી પેટમાં વધુ નુકસાન થાય છે. ચા સાથે સલાડ, ફણગાવેલ અનાજ અને બાફેલા ઇંડા ખાવાનું ટાળો.

ના લેશો ઠંડા પદાર્થ

ચા સાથે અથવા ચા પીધા બાદ કોઈ પણ ઠંડી વસ્તુનું સેવન હાનીકારક છે. તમને જણાવી દઈએ કે ચા બાદ તુરંત પાણી પીવાથી પણ પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. આનાથી ગંભીર એસીડીટી અને પેટની સમસ્યાઓ વધી શકે છે. જો તમારે ઈચ્છા હોય તો ચા પહેલા પાણી પીવું જોઈએ.

ખાટી ચીજોનું સેવન ન કરો

ઘણા લોકો ચામાં લીંબુ નાખીને લેમન ટી બનાવે છે, પરંતુ ચામાં લીંબુનું પ્રમાણ વધુ હોવાને કારણે એસિડિટી, પાચન અને ગેસની સમસ્યા થઈ શકે છે. તો ચાની સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. લેમન ટીમાં પણ લીંબુનું પ્રમાણ ઓછું રાખો.

હળદરની વસ્તુઓનું સેવન ન કરો

ચાની સાથે અથવા ચા પીધા પછી તરત જ આવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેમાં હળદળનું પ્રમાણ વધારે હોય. ચા અને હળદરમાં હાજર રાસાયણિક તત્વો એક સાથે પ્રતિક્રિયા આપે છે. જેના કારણે પેટની સમસ્યા પેદા ઠસી શકે છે. તે પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો: એ ઘટના જ્યારે રાજ કુમારે રામાનંદ સાગરને કહી દીધું હતું, “મારા કૂતરાને પણ તમારી ઓફર મંજુર નથી”

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">