કોણ કહે છે કે, ઘી ફક્ત ચરબી જ વધારે છે ? ઘી ખાવાના આ છે બીજા ફાયદાઓ !

જો તમે એવું વિચારતા હોવ કે ઘી ફક્ત ચરબી અને હ્ર્દયરોગને આમંત્રણ આપવાનું જ કામ કરે છે તો તમારી ભુલ છે. જો કે આ વાત તદ્દન સાચી નથી. સૌથી જરૂરી વાત એ જોવી જોઈએ કે તમે કેવું ઘી ખાઈ રહ્યા છો ? કેટલુ ખાઈ રહ્યા છો અને એ ઘી પચાવવા માટે તમે કેટલા એક્ટિવ છો […]

કોણ કહે છે કે, ઘી ફક્ત ચરબી જ વધારે છે ? ઘી ખાવાના આ છે બીજા ફાયદાઓ !
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:00 PM

જો તમે એવું વિચારતા હોવ કે ઘી ફક્ત ચરબી અને હ્ર્દયરોગને આમંત્રણ આપવાનું જ કામ કરે છે તો તમારી ભુલ છે. જો કે આ વાત તદ્દન સાચી નથી. સૌથી જરૂરી વાત એ જોવી જોઈએ કે તમે કેવું ઘી ખાઈ રહ્યા છો ? કેટલુ ખાઈ રહ્યા છો અને એ ઘી પચાવવા માટે તમે કેટલા એક્ટિવ છો ?

જાણો ઘી શરીર માટે કેમ છે જરૂરી ? નિષ્ણાંત ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ભારત માટે ઘી વારસારૂપ છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે. યાદશકિત તેજ કરે છે. કબજિયાતથી પરેશાન લોકોને ફાયદાકારક છે. દિલને સ્વસ્થ રાખે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિટામિન ડીનું શોષણ શરીરમાં થઈ શકે તે માટે ઘી ને ડાયેટમાં જરૂર સામેલ કરો. ડાયાબીટીસ અને બ્લડ સુગરને ઘટાડે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાથી એન્ટી એજિંગનું કામ કરે છે.

કયુ ઘી વાપરશો ? દૂધની મલાઈમાંથી તૈયાર કરેલું દેશી ઘી સૌથી બેસ્ટ છે. તે એટલા માટે ફાયદાકારક છે કારણ કે તે ગાયના દૂધમાંથી બને છે. ગાયના ખોરાકમાં મોટા ભાગે લીલા શાકભાજી, પાંદડા સામેલ હોય છે એટલે તેમાંથી બનેલું ઘી સૌથી શ્રેષ્ઠ છે. તે ઉપલબ્ધ ન હોય તો ભેંસના દૂધમાંથી બનેલું ઘી પણ વાપરી શકો છો. સૌથી જરૂરી વાત એ છે કે એ ઘી મલાઈ પકવીને બનાવેલું ન હોય.

ઘી કેવી રીતે ફાયદાકારક ?

1). ત્વચાને ચમકદાર બનાવે. 2). યાદશક્તિ તેજ કરે છે. 3). વિટામિન ડી નો સ્ત્રોત છે. 4). સાંધાને મજબૂત બનાવે છે. 5). તેનાથી ઊંઘ સારી આવે છે. 6). એન્ટી ઓક્સીડેન્ટનું કામ કરે છે. 7). મેટાબોલિક ડિસઓર્ડરનું રિસ્ક ઘટાડે છે. 8). રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

શુદ્ધ ઘી ને કોઈપણ સ્વરૂપમાં લઈ શકાય છે. ઘી નો ઉપયોગ ડીપ ફ્રાય કરવા, વઘાર કરવા, દાળ રોટલીમાં, પરાઠા બનાવવામાં કરી શકાય છે. પંજા અને માથા પર લગાવવાથી તે આરામ આપે છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

આ પણ વાંચોઃબાળકોની હાઈટ વિશે સતાવી રહી છે ચિંતા ? વાંચો આ લેખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">