વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે, જાણો ક્યાં કેવી થશે અસર? ચંદ્રગ્રહણ દરમિયાન કયા કાર્યો કરવાથી બચશો?

વર્ષ 2019નું પહેલું ચંદ્રગ્રહણ એટલે કે સુપર બ્લડ મૂન 21 જાન્યુઆરીએ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ સૂર્યગ્રહણ લાગ્યું હતું અને હવે વર્ષનું સૌથી પહેલું ચંદ્રગ્રહર લાગ્યું છે. એવામાં આ ચંદ્રગ્રહણને ખાસ માનવામાં આવી રહ્યું છે.  ભારતીય સમય પ્રમાણે 21 જાન્યુઆરીએ સવારે 9.04 મિનિટે શરુ થશે અને બપોરે 12.21 વાગ્યે તેનું મોક્ષ થશે. સુપર બ્લડ […]

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે, જાણો ક્યાં કેવી થશે અસર? ચંદ્રગ્રહણ દરમિયાન કયા કાર્યો કરવાથી બચશો?
Follow Us:
| Updated on: Jan 21, 2019 | 6:13 AM

વર્ષ 2019નું પહેલું ચંદ્રગ્રહણ એટલે કે સુપર બ્લડ મૂન 21 જાન્યુઆરીએ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ સૂર્યગ્રહણ લાગ્યું હતું અને હવે વર્ષનું સૌથી પહેલું ચંદ્રગ્રહર લાગ્યું છે. એવામાં આ ચંદ્રગ્રહણને ખાસ માનવામાં આવી રહ્યું છે. 

ભારતીય સમય પ્રમાણે 21 જાન્યુઆરીએ સવારે 9.04 મિનિટે શરુ થશે અને બપોરે 12.21 વાગ્યે તેનું મોક્ષ થશે.

સુપર બ્લડ મૂનની આ ખગોળીય ઘટના આફ્રિકા, યૂરોપ, અમેરિકા સહતિ અન્ય દેશોમાં ચોખ્ખું દેખાશે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. તે માત્ર આફ્રિકા, યૂરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકા અને મધ્ય પ્રશાંતમાં જ જોવા મળશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જેને બ્લ઼ મૂન નામ આપવામાં આવ્યું છે. તો વૈજ્ઞાનિકો દ્વારા આ ચંદ્રગ્રહણને બ્લડ વુલ્ફ મૂનનું નામ અપાયું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન આકાશ લાલ રંગનું જોવા મળશે. ચંદ્ર પરના આ ગ્રહણની સમગ્ર પ્રક્રિયાને નાસા દ્વારા ડેઝલિંગ શો એટલે કે સૌથી ચમકદાર શોનું નામ આપવામાં આવ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ કાળને શુભ નથી મનાતું. આ જ કારણે આ સમય દરમિયાન શુભ કાર્યો નથી કરાતા.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચંદ્રગ્રહણ દરમિયાન લોકોએ આ કામો કરવાથી બચવું જોઈએ.

  • ભોજન બનાવવુ અને ખાવું
  • વાળમાં તેલ નાખવું

ચંદ્રગ્રહણ દરમિયાન વાયુમંડળમાં બેક્ટેરિયા સંક્રમણ પ્રકોપ વધે છે જેનાથી સંક્રમણ અધિક થાય તેવી આશંકા રહે છે.

  • ગ્રહણ દરમિયાન પતિ-પત્નીએ શારિરીક સંબંધ ન બાંધવો જોઈએ.
  • ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો

ચંદ્રગ્રહણને બાદ લોકો સ્નાન-દાન કરીને શુદ્ધ પણ થાય છે.

[yop_poll id=709]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">