મસાલામાં વપરાતું તમાલપત્ર વાસ્તવમાં આરોગ્ય માટે છે કમાલપત્ર

રસોઈમાં સ્વાદ વધારવા માટે દરેક ગૃહિણીઓ મરી મસાલાનો ઉપયોગ કરે છે. તેમાં પણ તમાલપત્રનો ઉપયોગ કરે છે, પણ આ એક મસાલો એવો છે જે શરીર માટે પણ બહુ ગુણકારી છે. ત્યારે જાણીએ તમાલપત્રના ફાયદાઓ. તમાલપત્ર દેશના કેટલાય ભાગમાં માલાબાર પત્તાના નામથી પણ ઓળખાય છે. એક એ જ પ્રકારનો મસાલો છે તેજપત્ર અથવા તમાલપત્ર જે શુગરના […]

મસાલામાં વપરાતું તમાલપત્ર વાસ્તવમાં આરોગ્ય માટે છે કમાલપત્ર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:52 PM

રસોઈમાં સ્વાદ વધારવા માટે દરેક ગૃહિણીઓ મરી મસાલાનો ઉપયોગ કરે છે. તેમાં પણ તમાલપત્રનો ઉપયોગ કરે છે, પણ આ એક મસાલો એવો છે જે શરીર માટે પણ બહુ ગુણકારી છે. ત્યારે જાણીએ તમાલપત્રના ફાયદાઓ.

તમાલપત્ર દેશના કેટલાય ભાગમાં માલાબાર પત્તાના નામથી પણ ઓળખાય છે. એક એ જ પ્રકારનો મસાલો છે તેજપત્ર અથવા તમાલપત્ર જે શુગરના ઘટતા કે વધતા પ્રમાણને ઝડપી કંટ્રોલમાં લાવી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

– તમાલપત્રમાં વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે. આ બંને જ વિટામિન ડેઈલી લાઇફ રૂટીન માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન એ આંખોની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે અને વિટામિન સી શરીરમાં શ્વેતકણની સંખ્યા જાળવી રાખવામાં મદદ કરે છે. શ્વેતકણ શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલા માટે કોરોનાથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા વિટામિન સી ખાવાની સલાહ આપે છે.

– તમાલપત્ર પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે જ શુગરની બીમારીઓમાં ઇન્સ્યુલિનની ઘટતી-વધતી માત્રાને પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તેને સૂપમાં પાઉડર, ચોખા અથવા પુલાવ અને દાળમાં તમાલપત્ર અથવા સ્મોલ પીસના સ્વરૂપે વપરાશમાં લઇ શકાય છે.

સદીઓથી તે સામાન્ય ઠંડા અને ફલૂના ઉપયોગ માટે ઉપયોગમાં લેવાય છે. સારા ઉપાયો માટે, લગભગ 10 મિનિટ માટે 2-3 પાંદડા ઉકાળો. હવે પાણીમાં સ્વચ્છ કાપડને ખાડો અને ફલૂ સામે લડવા માટે તેને છાતી પર મૂકો. આ પણ વારંવાર છીંકો રોકવા માટે કાર્ય કરે છે.

આ પણ વાંચોઃગરમી પડે તો પણ, હંમેશા હૂંફાળું પાણી જ પીવાનો રાખો આગ્રહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">