તમને ખબર છે શરદપૂનમની ચાંદની રાતમાં ખીર આરોગવાના ફાયદા? વાંચો અને જાણો વિગતો

શરદ પૂર્ણિમાનો પાવન પર્વ શનિવારે 31 ઓક્ટોબરે મનાવવામાં આવશે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર સોળે કળાએ થી પૂર્ણ થઈને અમૃત વર્ષા કરે છે. આ દિવસે રાત્રિ દરમ્યાન ચંદ્રમાની રોશનીમાં ખીર ખાવાની માન્યતા પણ છે. એવું માનવામાં આવે છે કે આ ખીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક રહે છે.   આખી રાત ચંદ્રમાની રોશનીમાં રાખેલી […]

તમને ખબર છે શરદપૂનમની ચાંદની રાતમાં ખીર આરોગવાના ફાયદા? વાંચો અને જાણો વિગતો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 15, 2021 | 1:04 PM

શરદ પૂર્ણિમાનો પાવન પર્વ શનિવારે 31 ઓક્ટોબરે મનાવવામાં આવશે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર સોળે કળાએ થી પૂર્ણ થઈને અમૃત વર્ષા કરે છે. આ દિવસે રાત્રિ દરમ્યાન ચંદ્રમાની રોશનીમાં ખીર ખાવાની માન્યતા પણ છે. એવું માનવામાં આવે છે કે આ ખીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક રહે છે.

 

આખી રાત ચંદ્રમાની રોશનીમાં રાખેલી ખીર ખાવા પાછળ ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. ખીર દૂધ અને ચોખા સાથે બનીને તૈયાર થાય છે. વાસ્તવમાં દૂધમાં લેક્ટિક નામ તત્વ મળી આવે છે. જે ચંદ્રમાની કિરણોનું અધિક માત્રામાં શક્તિનું શોષણ કરે છે. અને સાથે જ ચોખામાં સ્ટાર્ચ પણ જોવા મળે છે. જેના કારણ કે આ પ્રક્રિયા વધારે આસાન થઈ જાય છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર આ ખીરનું સેવન કરવાનું ખૂબ જ ફાયદાકારક છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે :

અસ્થમાના દર્દીઓ માટે આ ખીર ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમાના દર્દીઓ એ આ ખીરનું સેવન કરવું જોઈએ. અસ્થમાના દર્દીઓએ શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રમાની રોશનીમાં રાખો અને સવારે ચાર વાગ્યાની આસપાસ તેનું સેવન કરો.

હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક : આ ખીરનું સેવન હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. હૃદયમાં દર્દીઓએ શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાંની રોશની માં રાખેલ ખીરનું સવારે સેવન કરવું.

સ્કિન સંબંધિત દર્દીઓ માટે :

આ ખીર ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. શરદપૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખીને તેનું સેવન કરવાથી સ્કિન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સ્કિન સંબંધિત બીમારીઓથી પરેશાન દર્દીઓએ આ ખીરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">