રાતનું વધેલું વાસી ભોજન ખાનારા સાવધાન, વિવિધ આરોગ્યથી સમસ્યાને આપી રહ્યા છો નિમંત્રણ

આપણામાંથી ઘણા લોકો એવા હશે જે વધારે ભોજન બનવા પર બીજા દિવસે તેને ગરમ કરીને ખાતા હશે. તેમજ કેટલાક લોકો બીજે દિવસે વાસી ભોજનને ફરીવાર ગરમ કરીને પોતાના ટિફિનમાં લઈ જાય છે. પણ શું તમે જાણો છો કે વાસી ખોરાકને બીજી વાર ગરમ કરીને ખાવાથી તમારા આરોગ્ય પર તેનો હાનિકારક પ્રભાવ પડે છે ? જો […]

રાતનું વધેલું વાસી ભોજન ખાનારા સાવધાન, વિવિધ આરોગ્યથી સમસ્યાને આપી રહ્યા છો નિમંત્રણ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 10:07 AM

આપણામાંથી ઘણા લોકો એવા હશે જે વધારે ભોજન બનવા પર બીજા દિવસે તેને ગરમ કરીને ખાતા હશે. તેમજ કેટલાક લોકો બીજે દિવસે વાસી ભોજનને ફરીવાર ગરમ કરીને પોતાના ટિફિનમાં લઈ જાય છે. પણ શું તમે જાણો છો કે વાસી ખોરાકને બીજી વાર ગરમ કરીને ખાવાથી તમારા આરોગ્ય પર તેનો હાનિકારક પ્રભાવ પડે છે ? જો નહીં તો આ લેખમાં અમે તમને બતાવીશું કે કઈ વસ્તુઓ ને બીજી વાર ગરમ કરીને ખાવાથી તમારા આરોગ્ય પર તેની ખરાબ અસર થાય છે. આવો જાણીએ કે કયા ખોરાક વાસી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે.

 

1). મોટાભાગના લોકો રાત્રે વધેલા ચોખા એટલે કે ભાત બીજે દિવસે ગરમ કરીને ખાવાનું પસંદ કરે છે પરંતુ રાતના વાસી ચોખા કે ભાત ખાવાથી તમારા પાચન પર તેની અસર થાય છે અને પેટ સંબંધી સમસ્યાઓ તમને થઈ શકે છે. જેથી પ્રયત્ન કરો કે હંમેશા તાજો ખોરાક જ ખાવો અને હિસાબથી જ ભોજન બનાવો. જેથી તમારું ભોજન વધે નહિં

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2). પાલકમાં આર્યન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પણ વાસી પાલકની ભાજી ખાવાથી તેની તમારા આરોગ્ય પર હાનિકારક અસર થાય છે. જેથી બીજીવાર તેને ગરમ કરીને ખાવાથી બચવું જોઈએ. તેમાં જોવા મળતા નાઈટ્રેટ બીજી વાર ગરમ કરવાથી વિષાક્ત તત્વો ઉમેરાય છે,જેનાથી તમારા શરીર પર તેની ખરાબ અસર પડે છે.

raat-nu-vadhelu-ane-vaasi-bhojan-khanara-saavdhan-vividh-aarogya-ni-samsya-ne-nimantran

3). આપણે દરેક શાકભાજીમાં બટાકાનો ઉપયોગ કરીએ છીએ, પણ જો બટાકાની વધેલી વાસી શાક તમે બીજા દિવસે ગરમ કરીને ખાઓ છો તો તમને પેટ સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. વાસી બટાકામાં પોષક તત્વોનો નાશ થઈ જાય છે.

4). ચિકન અને ઈંડા વાસી ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે કારણ કે વાસી ચિકન અને ઈંડા ને ગરમ કરીને ખાવાથી તેમાં પ્રોટીનના કમ્પોઝિશનમાં બદલાવ આવી જાય છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">