પુષ્કળ પ્રમાણમાં પાણીથી ભરપૂર સક્કરટેટી એક નહીં અનેક રીતે છે શરીર માટે શ્રેષ્ઠ !

સક્કરટેટીના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે આ ફળ સૌથી વધારે ઉનાળામાં જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ ધરાવતી સક્કરટેટી શરીરને પાણી પૂરું પાડવાનું અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]

પુષ્કળ પ્રમાણમાં પાણીથી ભરપૂર સક્કરટેટી એક નહીં અનેક રીતે છે શરીર માટે શ્રેષ્ઠ !
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:23 PM

સક્કરટેટીના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે આ ફળ સૌથી વધારે ઉનાળામાં જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ ધરાવતી સક્કરટેટી શરીરને પાણી પૂરું પાડવાનું અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 ઘણા લોકોને એ ખ્યાલ પણ નહીં હોય કે આ ફળ જ નહીં તેની છાલ પણ ત્વચા માટે ખૂબ ઉપયોગી છે. ટેટીની છાલ સૂકવીને તેને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. ત્વચાની શુષ્કતા તેનાથી ઓછી થાય છે. તે ઉપરાંત ખીલ અને ચાઠા પણ દૂર થાય છે.

1). ટેટીમાં આવેલા ફાઇબર્સ અને પૂરતા પ્રમાણમાં પાણીના કારણે પાચનશક્તિમાં સુધારો થાય છે. તે ખાધા પછી વારંવાર ભૂખ નથી લાગતી. તેનું વિટામિન સી આંતરડાના અલ્સરને દૂર રાખે છે.

2). ટેટીમાં પોટેશિયમ હોવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. વિટામિન એ પણ હોવાથી તે ખાવાથી વાળનો ગ્રોથ પણ ખૂબ સારો થાય છે. ટેટીનો પલ્પ વાળમાં નાંખવાથી વાળ સુંવાળા અને ભરાવદાર થાય છે.

3). ટેટી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં રહેલ બીટા કેરોટીન, લ્યુટીન આંખની દ્રષ્ટિ તેજ બનાવે છે.

4). તે ઇમ્યુનિટીમાં વધારો કરે છે. સાથે જ ત્વચાની ઇલાસ્ટીસીટી જાળવી રાખે છે. ત્વચા પર કુદરતી નિખાર લાવે છે.

5). દાંત માટે ઉપયોગી છે. જેને દાંતમાં વારંવાર દુઃખાવાની ફરિયાદ હોય છે તે ટેટીથી દુર કરી શકાય છે. તેનાથી દાંત પણ સાફ રહે છે.

6). ફેફસા મજબૂત બને છે. જે વ્યક્તિને શ્વાસની તકલીફ હોય તેના માટે ટેટી ખૂબ જ ઉપયોગી છે. તેના નિયમિત ઉપયોગથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સારી રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">