પરસેવાથી કાયમ રહો છો પરેશાન ? અપનાવો આ નુસખા

કેટલાક લોકોને હદ કરતા વધારે પરસેવો થાય છે. અને પરસેવાને સાફ ન કરવામાં આવે તેમજ તે લાંબા સમય સુધી શરીર પર રહે, તો તેમાંથી દુર્ગંધ પણ આવે છે .સાથે જ કેટલાક કીટાણુઓને પણ જન્મ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. શરીરના જે ભાગમાં તમને સૌથી વધારે દુર્ગંધ […]

પરસેવાથી કાયમ રહો છો પરેશાન ? અપનાવો આ નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 27, 2020 | 8:05 PM

કેટલાક લોકોને હદ કરતા વધારે પરસેવો થાય છે. અને પરસેવાને સાફ ન કરવામાં આવે તેમજ તે લાંબા સમય સુધી શરીર પર રહે, તો તેમાંથી દુર્ગંધ પણ આવે છે .સાથે જ કેટલાક કીટાણુઓને પણ જન્મ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.

શરીરના જે ભાગમાં તમને સૌથી વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, તેવામાં ઘરની બહાર નિકળતા પહેલા, થોડી મિનિટો સુધી તે જગ્યા પર બરફ લગાવી રાખો.તેનાથી વધારે પરસેવો નહીં થશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જો તમને પગના તળિયામાં વધારે પરસેવો થાય છે, તો એક ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડીનો પાઉડર નાખો. હવે આ ટબમાં બેથી પાંચ મિનિટ માટે પોતાના પગ ડૂબાવી રાખો.

જે કપડાં તમે આખો દિવસ પહેરીને બહાર ગયા હોય તે કપડા ધોયા પછી કબાટમાં રાખી દો.

વધારે સમય સુધી પહેરેલા અથવા તો વગર ધોયેલા કપડા કબાટમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરવા વાળા બેક્ટેરિયા સક્રિય થાય છે. અને આ દુર્ગંધ બીજા સાફ કપડાં કપડાં પણ પહોંચી જાય છે. અને તમે તે સમજી નથી શકતા કે સાફ અને ધોયેલા કપડાંમાં આ અજીબ દુર્ગંધ કેમ આવે છે ?

આવા મોસમમાં ટાઈટ કપડાં ન પહેરો પરંતુ સુતરાઉ કપડાં જ પહેરો. એવાં કપડાં પહેરો જે શરીરને ચોંટે નહીં, કારણ કે ચુસ્ત કપડામાં વધારે પડતો પરસેવો આવે છે અને તેમાંથી હવા પસાર થઈ શકતી નથી જેના કારણે દુર્ગંધ આવે છે.

શરીરની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપો. જરૂર લાગે તો દિવસમાં બે વાર નાહી પણ લો.

નાહવા માટેની લીમડો અથવા એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. તળેલી શેકેલી અથવા તો વધારે મસાલાયુક્ત વસ્તુઓ આવી મોસમમાં ખાવાથી બચો.

બાથટબમાં નાહવાના એક કલાક પહેલા સંતરાના છોતરા નાંખો.

શરીરને રગડીને તાજા પાણીથી નહાવાથી શરીરથી ગંદકીઓ દૂર થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">