Oxygen Level : કોરોનાથી દૂર રહેવા અને ઓક્સિજન લેવલ વધારવા ખૂલીને હસો

Oxygen Level : કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં તણાવ અને ડર વધી ગયો છે. તેના કારણે પણ તેમની ઇમ્યુનિટી કમજોર થઈ રહી છે.

Oxygen Level : કોરોનાથી દૂર રહેવા અને ઓક્સિજન લેવલ વધારવા ખૂલીને હસો
oxygen level
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 15, 2021 | 3:44 PM

Oxygen Level : કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં તણાવ અને ડર વધી ગયો છે. તેના કારણે પણ તેમની ઇમ્યુનિટી કમજોર થઈ રહી છે. તેવામાં જો તમારે કોરોનાને હરાવવો હોય તો તમારે પેટ ભરીને દિલ ખોલીને હસવું જરૂરી છે. જી હાં, હસવાથી ફક્ત આપણું જીવન ખુશ નથી બનતું પણ આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

હસવાથી આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે. એટલું જ નહીં ખુશ રહીને, હસીને તમે કોરોના જેવી મહામારીને પણ હરાવી શકો છો. હસવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. તણાવને દૂર ભગાવવા માટે પણ ઇમ્યુનિટી વધી શકે છે. હસવાથી શરીરમાં ઓક્સિજન લેવલ વધે છે તે ઉપરાંત પણ તેના ઘણા ફાયદા છે.

1). ઘણી રિસર્ચમાં સામે આવ્યું છે કે હસવાથી તેમના શરીરમાં ઊંડી શ્વાસ લેવાની અને છોડવાની એક્સરસાઇઝ થાય છે. તેનાથી આપણા શરીરમાં ઓક્સિજનનો સંચાર થાય છે. અને ઓક્સિજનનું લેવલ જળવાવાથી આખો દિવસ આપણે ઉર્જાવાન રહી શકીએ છીએ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

2). હસવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન પણ બીજાની સરખામણીએ સારું રહે છે. જેથી આપણે હંમેશા ખૂલીને હસવું જરૂરી છે.

3). કોરોનાના આ સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે હસવાથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. હસવાથી શરીરમાં એન્ટી વાયરલ અને સંક્રમણ રોકવાની કોશિકાઓ પણ વધે છે.

4). હસવાથી દુખાવામાં પણ આરામ મળે છે. લાફિંગ થેરેપની મદદથી દર્દમાં રાહત મળે છે. જો તમે 10 મિનિટ સુધી હસો છો તો તમને દર્દથી રાહત મળે છે.

5). હસવાથી શરીરમાં ઇન્ડોરફીન હોર્મોન બને છે. જેનાથી શરીરમાં સકારાત્મકતા આવે છે, મૂડ ફ્રેશ થાય છે અને તણાવ ઘટે છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">