માથામાં સતત ખંજવાળથી રહો છો પરેશાન? આ ઘરેલુ ઈલાજ આપશે છુટકારો

માથામાં ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. જે સફાઈની કમી, ડેન્ડ્રફ અથવા તો ઈન્ફેકશનના કારણે થઈ શકે છે. પરંતુ આ ખંજવાળ માથાની ત્વચા સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ સાથે પણ જોડાયેલી છે. જેમ કે વાળ ખરવા, લાલાશ, સોજો આવવો વગેરે. જો તમને પણ માથામાં ખંજવાળ આવે છે તો આ 5 ઉપાય જરૂર છે અજમાવો. Web […]

માથામાં સતત ખંજવાળથી રહો છો પરેશાન? આ ઘરેલુ ઈલાજ આપશે છુટકારો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 24, 2020 | 4:57 PM

માથામાં ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. જે સફાઈની કમી, ડેન્ડ્રફ અથવા તો ઈન્ફેકશનના કારણે થઈ શકે છે. પરંતુ આ ખંજવાળ માથાની ત્વચા સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ સાથે પણ જોડાયેલી છે. જેમ કે વાળ ખરવા, લાલાશ, સોજો આવવો વગેરે. જો તમને પણ માથામાં ખંજવાળ આવે છે તો આ 5 ઉપાય જરૂર છે અજમાવો.

Matha ma satat khanjval thi raho cho pareshan? aa garelu ilaj aapse chutkaro

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1)  માથાની ત્વચા પર ખંજવાળ માટે લીંબુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં રહેલ સિટ્રિક એસિડ ત્વચાની સફાઈ પણ કરે છે અને ખંજવાળને ઓછી કરવામાં પણ મદદ કરે છે. તેના રસને ત્વચા પર લગાવીને થોડીવાર માટે છોડી દો. પછી તેને પાણીથી ધોઈ નાખો.

2) હળવા ગરમ પાણીની સાથે સફરજનનો સિરકો મેળવીને વાળના મૂળ પર લગાવો અને થોડા સમય માટે લગાવી રાખ્યા પછી તેને સાફ પાણીથી ધોઈ નાખો. આ રીત ખંજવાળથી તરત રાહત પહોંચાડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Matha ma satat khanjval thi raho cho pareshan? aa garelu ilaj aapse chutkaro

3) જૈતુનનું તેલ અથવા તો બદામનું તેલ જેવા એસેન્શિયલ ઓઈલથી માથાને મસાજ કરો. જો તમે ઈચ્છો તો તેલના મિશ્રણનો પણ પ્રયોગ કરી શકો છો. તેનાથી ખંજવાળમાં રાહત મળશે અને વાળ ભરાવદાર પણ બનશે.

4) દહીંથી માથાની ત્વચા પર મસાજ કરો અને થોડા સમય માટે તેને રહેવા દો. પછી વાળ ધોઈ નાંખવા. તે વાળ અને માથાની ત્વચાને પોષણ આપવાની એક રીત છે.

5) નારિયેળના તેલમાં પૂરતી માત્રામાં કપૂર ભેળવીને, માથાની ત્વચા પર મસાજ કરો તેનાથી ખંજવાળ શાંત થશે અને કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન હશે તો પણ સારું થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">