કાન, નાક, ગળા માટે જોવા મળતી સામાન્ય ફરિયાદોનું આ છે સિમ્પલ સોલ્યુશન

કાન, નાક અને ગળાને લઈને સામાન્ય રીતે આ ત્રણ પ્રશ્નો લઈને નિષ્ણાંતોને સવાલો પૂછવામાં આવતા હોય છે. આ ત્રણ અંગો એવા હોય છે, જ્યારે તે અંગે આ સામાન્ય ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે. ત્યારે શું કરવું તેનું ચેન નથી પડતું. જેનો જવાબ આજે અમે તમને આપવા જઈ રહ્યા છે. Web Stories View more ડાઉન ટુ […]

કાન, નાક, ગળા માટે જોવા મળતી સામાન્ય ફરિયાદોનું આ છે સિમ્પલ સોલ્યુશન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 8:31 PM

કાન, નાક અને ગળાને લઈને સામાન્ય રીતે આ ત્રણ પ્રશ્નો લઈને નિષ્ણાંતોને સવાલો પૂછવામાં આવતા હોય છે. આ ત્રણ અંગો એવા હોય છે, જ્યારે તે અંગે આ સામાન્ય ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે. ત્યારે શું કરવું તેનું ચેન નથી પડતું. જેનો જવાબ આજે અમે તમને આપવા જઈ રહ્યા છે.

Kan, nak, gala mate jova malti samanya fariyado nu aa che simple solution

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાનને કેવી રીતે સાફ કરવા જોઈએ?

સામાન્ય રીતે કાન કુદરતી રીતે જાતે જ સાફ થઈ જતા હોય છે. આપણે જ્યારે કશું ચાવીએ છીએ ત્યારે કાનમાં રહેલા ઝીણા વાળ કાનના મેલને બહાર ધકેલી દે છે. જો આપણે કશું પણ અંદર નાંખીએ તો કુદરતની ક્રિયામાં અવરોધ ઉભો થાય છે. કોઈક વખત કાનના વાળ ખેંચાઈ જાય તો ફોલ્લી પણ થઈ શકે છે અને કાનના પડદાને નુકસાન થવાની ભીતિ રહેલી છે. આથી હંમેશા કાનને સુતરાઉ કપડાં વડે જ સાફ કરવા જોઈએ.

Kan, nak, gala mate jova malti samanya fariyado nu aa che simple solution

વારંવારે શરદી થઈ જવા પાછળનું શું કારણ?

હવામાં ફરતા રજકણને લીધે કાનમાં એલર્જી થતી હોય છે. એલર્જીના કણ ધૂળની સાથે ગતિમાં આવતા હોય છે. જ્યાં સુધી એલર્જીના કણ જમીન પર હોય ત્યાં સુધી કોઈ તકલીફ કરાવતા નથી પણ જ્યારે ગતિ મળે ત્યારે નાકના સંપર્કમાં આવીને શરદી કરાવતા હોય છે. સૂર્યોદય, સૂર્યાસ્ત સમયે, ઋતુ કે વાતાવરણ બદલાય ત્યારે આવું ખાસ થતું હોય છે. તેથી એલર્જીથી બચવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જેને પણ એલર્જી હોય તેણે ધૂળ ધુમાડો, અગરબત્તી, પરફ્યુમ, ધુમ્રપાન જેવા એલર્જી પેદા કરતા તત્વોથી બચવું જોઈએ. નાકના આગળના ભાગમાં ઘી અથવા વેસેલિન જેવું લુબરીકેન્ટ લગાવવું જોઈએ.

1). સાફ સફાઈ થતી હોય ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ.

2). સાફ સફાઈ જાતે કરતા હોવ ત્યારે મોઢું માસ્ક કે કપડાથી ઢાંકી રાખવું જોઈએ.

3). ટુ વ્હીલર પર જાઓ ત્યારે મોઢું ઢાંકેલું રાખવું જોઈએ.

4). પંખાની બરાબર નીચે કે એસીની બરાબર સામે ન રહેતા થોડું સાઈડમાં બેસવું કે સૂવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Kan, nak, gala mate jova malti samanya fariyado nu aa che simple solution

વારંવાર અવાજ તરડાઈ જાય તેનું શું કારણ?

કુદરતે આપણને અવાજ માટે એક ક્ષમતા આપેલી છે. જ્યારે તે કેપેસિટીથી વધારે ખેંચાઈને બોલીએ તો સ્વરપેટીને નુકસાન થાય છે. વારેઘડીએ શરદી, એસીડીટી કે ધૂમ્રપાનની ટેવ હોય તેનાથી પણ સ્વરપેટીને નુકશાન થતું હોય છે. કોઈવાર છાતીમાં કફ અથવા ઈન્ફેક્શન થાય ત્યારે પણ સ્વરપેટીને નુકસાન થતું હોય છે. અવાજને વારંવાર બગડતો અટકાવવા માટે આ કરી શકાય.

1). ખેંચીને બોલવાની આદત ટાળવી જોઈએ. 2). પાણી પૂરતા પ્રમાણમાં પીવુ જોઈએ. 3). ખાવામાં તળેલું, તીખું, અને ઠંડુ ટાળવું જોઈએ. 4). ધુમ્રપાનની આદત છોડવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">