ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા જાણશો તો લસણથી દૂર ભાગવાનું છોડી દેશો

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો. ખાસ કરીને ખાલી પેટે લસણ ખાવાથી […]

ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા જાણશો તો લસણથી દૂર ભાગવાનું છોડી દેશો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:21 PM

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો. ખાસ કરીને ખાલી પેટે લસણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે જે આજે અમે તમને જણાવીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

1. જમતાં પહેલા થોડા લસણ ખાવાથી પેટમાં જીવાણુ અને ઝેરીલા પદાર્થ દૂર થાય છે. લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક છે જેથી પેટમાં તે કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. તેનાથી દાંતના દુઃખાવામાં પણ રાહત મળે છે.

2. સવાર સવારમાં લસણ ખાવાથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે. હાઈ બ્લડ પ્રેશર પર કાબુ મેળવી શકાય છે. શરદી અને અસ્થમા જેવી શ્વાસોશ્વાસની બીજી તકલીફો સામે પણ રક્ષણ મળે છે. 3. બ્લડ સર્ક્યુલેશનમાં મોટો ફાયદો થાય છે. લસણ ભૂખ અને પાચનપ્રક્રિયામાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખાલી પેટે લસણ ખાવાનો ફાયદો :

સામગ્રી : 12 લસણની કળીઓ 1 કપ મધ કાચની બરણી

લસણની કળીઓને મેશ કરી લો. બરણીમાં મધ ભરો. હવે તેમાં લસણ મિક્ષ કરો. પછી આ બરણીને બંધ કરીને અંધારી જગ્યા પર મૂકી દો. ત્યારબાદ રોજ આ પેસ્ટને એક ચમચી ભૂખ્યા પેટે ખાવાથી ચમત્કારિક ફાયદા થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">