ઉભા રહીને પાણી પીતા હોવ તો કરી રહ્યાં છો મોટી ભૂલ, શું થઈ શકે છે નુકશાન ?

શરીરને રોજનું કેટલા પાણીની જરૂર છે અને તેનાથી શરીરને શું ફાયદા થાય છે તે તો બધા જાણતા જ હશે પણ કેવી રીતે પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી ટેક્નિક શું છે તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે અમે તમને બતાવીશું પાણી કેવી રીતે પીવું જોઈએ ? Web Stories View more અંબાણી પરિવારની […]

ઉભા રહીને પાણી પીતા હોવ તો કરી રહ્યાં છો મોટી ભૂલ, શું થઈ શકે છે નુકશાન ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:14 PM

શરીરને રોજનું કેટલા પાણીની જરૂર છે અને તેનાથી શરીરને શું ફાયદા થાય છે તે તો બધા જાણતા જ હશે પણ કેવી રીતે પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી ટેક્નિક શું છે તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે અમે તમને બતાવીશું પાણી કેવી રીતે પીવું જોઈએ ?

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આયુર્વેદના નિયમ અનુસાર આપણે ક્યારેય પણ ઊભા રહીને પાણીના પીવું જોઈએ. તેનાથી આપણા શરીરની અંદર ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

કિડનીની બીમારી : કિડનીનું કામ આપણા શરીરમાં પાણીને ગાળીને મોકલવાનું હોય છે. જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો તે પાણી યોગ્ય રીતે તમારે કિડનીમાં ગળાઈને શરીરમાં નથી જતું. જેના લીધે તમને કિડનીની બીમારી થઇ શકે છે અને મૂત્રાશય તથા લોહીમાં ગંદકી ધીરે ધીરે જમા થવા લાગે છે.

પેટની બીમારી ઉભા રહીને પાણી પીવાથી પાણી અન્નનળીમાંથી પસાર થઈને ઝડપથી નીચે ચાલ્યું જાય છે. જેના લીધે પેટની અંદરની દીવાલો અને આસપાસના અંગોને પાણીના પ્રવાહથી નુકસાન પહોંચે છે. દરરોજ આવું થવાથી તમારી પાચન શક્તિ બગડી શકે છે અને હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.

સંધિવા ની સમસ્યા જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે તેનાથી સૌથી મોટી સમસ્યા સંધિવાની થાય છે. કારણ કે જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છે તો તે પાણી ઘૂંટણ માં રહેલ તરલ પદાર્થના સંતુલનને ખરાબ કરી દે છે. જેના લીધે ઘુંટણમાં દુખાવાનો સમસ્યા ઊભી થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">