Health Tips: કોરોનાકાળમાં નવજાત બાળકોનું ધ્યાન રાખવા ફોલો કરો આ ટિપ્સ

કોરોનાવાયરસની બીજી લહેરે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર કરી છે. જેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન પણ લાગ્યું છે. મોટાભાગના લોકો પોતાના ઘરોમાં બંધ છે અને કોરોનાથી બચવા આવશ્યક બધી જ સાવચેતી રાખી રહ્યા છે. સંકમિત થવા પર પોતાને હોમઆઇસોલેટ કરી રહ્યા છે. સામાજિક અંતર અને સાફ-સફાઈનું પણ પૂરો ખ્યાલ રાખી રહ્યા છે. નિષ્ણાતોનું […]

Health Tips: કોરોનાકાળમાં નવજાત બાળકોનું ધ્યાન રાખવા ફોલો કરો આ ટિપ્સ
નાના બાળકો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 10, 2021 | 10:46 AM

કોરોનાવાયરસની બીજી લહેરે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર કરી છે. જેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન પણ લાગ્યું છે. મોટાભાગના લોકો પોતાના ઘરોમાં બંધ છે અને કોરોનાથી બચવા આવશ્યક બધી જ સાવચેતી રાખી રહ્યા છે. સંકમિત થવા પર પોતાને હોમઆઇસોલેટ કરી રહ્યા છે. સામાજિક અંતર અને સાફ-સફાઈનું પણ પૂરો ખ્યાલ રાખી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે તો આ સમયે પોતાના અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને નવજાત બાળકોની દેખરેખ માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેને ફોલો કરવી જરૂરી છે. આવો જાણીએ કે કોરોના કાળમાં નવજાત બાળકોની દેખરેખ કેવી રીતે રાખવી.

–નવજાત બાળકોના કમરાને સારી રીતે ડિસઇન્ફેકટ કરો. –કોરોના સંક્રમણથી બચવા માટે સામાજિક અંતર રાખો. –જો ઘરમાં નાના બાળકો છે તો તેમને નવજાત બાળકો થી દુર રાખો. –પાંચ વર્ષથી નાના બાળકો ને માસ્ક પહેરવાની જરૂર નથી. –ધાવણ કરતી સમયે માતાએ માસ્ક પહેરવું જરૂરી છે.સાથે જ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. –માતાએ સમયાંતરે પોતાના હાથને પાણીથી સાફ કરવું. –હાથ ધોતી સમયે સાબુ અને સેનેટાઇઝ નો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ. –ધાવણ કરાવતા પહેલા સેનીટાઇઝર વડે પોતાના હાથને ડિસઇન્ફેકટ કરો. –માતાએ સંક્રમણ થવાની ચિંતા કરવી જોઈએ નહીં જેનાથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોતાની કાળજી કેવી રીતે રાખવી ? –રોજ ઓછામાં ઓછી સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. –30 મિનિટ એક્સરસાઇઝ કરો. ખાસ કરીને યોગા અને મેડિટેશન કરો. — હૃદયને સ્વસ્થ રાખવા માટે ચરબીયુક્ત ખોરાક અને મીઠુંનું સેવન ઓછું કરવું તેમજ ફાઇબરયુક્ત ખોરાક ખાઓ. –વધારે માત્રામાં શરીરને હાઈડ્રેટ રહે તેના માટે ડોક્ટરની સલાહ લઈને યોગ્ય માત્રામાં પાણી પીઓ. –નિયમિત સમય પર સંતુલિત આહાર લો અને નિયમિત સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">