Health Tips : જો આપને છે પેટની સમસ્યા તો પીવો આ પ્રકારની ચા

Health Tips : જીરુ ફક્ત સ્વાદ વધારવા માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.પેટ સંબંધિત જોડાયેલી ઘણી બીમારીઓને દૂર કરવા માટે મદદગાર છે

Health Tips : જો આપને છે પેટની સમસ્યા તો પીવો આ પ્રકારની ચા
સાંકેતિક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 13, 2021 | 5:22 PM

Health Tips : જીરાને સામાન્ય રીતે દરેક ભારતીય વ્યંજનમાં તડકાની રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. જે ભોજનને સુગંધિત અને એક અલગ જ ટેસ્ટ આપવાનું કામ કરે છે. જીરુ ફક્ત સ્વાદ વધારવા માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.પેટ સંબંધિત જોડાયેલી ઘણી બીમારીઓને દૂર કરવા માટે મદદગાર છે. જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. જીરામાં ફાઇબર,આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ સેલેનિયમ, ઝીંક, વિટામિન્સ  જેવા પોષક તત્વો જોવા મળે છે.

જીરૂ એક સૌથી શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડંટ છે. અને સાથે જ તે સોજો ઓછો કરવા માટે તેમજ માંસપેશીઓને આરામ પહોંચાડવામાં મદદ કરે છે. જીરું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જીરુંનો ઉપયોગ તમે તમારી ડાયટમાં ઘણી રીતે કરી શકો છો. જીરાની ચા અથવા સલાડ, છાશ,લસ્સીમાં નાખવાથી તે સ્વાદ વધારે છે. તે સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને બધી જ પરેશાનીમાંથી બચાવવામાં મદદ કરે છે.

Health Tips : cumin tea resolves stomach problems

સાંકેતિક તસ્વીર

જીરાની ચા પીવાના ફાયદા :

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વેઇટ લોસ :

જે લોકો વધેલા વજનની સમસ્યાથી પરેશાન છે તો તેમણે જીરાનું સેવન કરવું જોઈએ. ભાગદોડવાળી જિંદગી અને સમયની અછતના કારણે આપણે ફાસ્ટ ફૂડ ખાવા મજબૂર બન્યા છીએ. જે આપણા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને તે વધતા વજન પાછળ પણ એક મોટું કારણ છે. જીરાનું સેવન કરવાથી તમે પોતાના વધેલા વજનને ઓછું કરી શકો છો.

બ્રેઇન પાવર

જીરાની ચાના સેવનથી યાદશક્તિને વધારી શકાય છે. તેમાં વિટામિન બી હોય છે જે બ્રેઇન પાવરને વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વ્યક્તિની યાદશક્તિને સારી કરી શકાય છે.

એનર્જી

જીરાની ચા પીવાથી ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રહે છે. જેનાથી એનર્જીને લેવલ વધારી શકાય છે.જો તમને એનર્જીની કમી લાગે છે તો તમે જીરાની ચાનું સેવન કરી શકો છો.

ઇમ્યુનિટી

જીરામાં વિટામિન, મિનરલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. જે ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મજબૂત ઇમ્યુનિટી શરીરને ઘણા પ્રકારના વાયરલ સંક્રમણ થી બચાવવામાં મદદ કરે છે.

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો) હેલ્થની કોઈપણ સ્ટોરી લખો છેલ્લા આ નોંધ અવશ્ય લગાવવી

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">