Health: દરરોજ જરૂર પીઓ કિસમિસનું પાણી, તમારા શરીરને થશે અઢળક ફાયદા

આપણા શરીરમાં ઘણા પ્રકારના પોષ્ટીક તત્વોની જરૂરત હોય છે. જો તમને જરૂર મુજબના પૌષ્ટિક તત્વ નથી મળતા તો તમેં ઘણી સમસ્યા થઇ શકે છે. ઘણા લોકો તેના દિવસની શરૂઆત ડ્રાયફ્રુટથી કરે છે. કિસમિસ (Raisins) પણ ડ્રાયફ્રૂટમાં આવે છે. ઘણા લોકોને કિસમિસ ઘણી પસંદ હોય છે.

Health: દરરોજ જરૂર પીઓ કિસમિસનું પાણી, તમારા શરીરને થશે અઢળક ફાયદા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 26, 2021 | 1:27 PM

આપણા શરીરમાં ઘણા પ્રકારના પોષ્ટીક તત્વોની જરૂરત હોય છે. જો તમને જરૂર મુજબના પૌષ્ટિક તત્વ નથી મળતા તો તમે ઘણી સમસ્યા થઇ શકે છે. ઘણા લોકો તેના દિવસની શરૂઆત ડ્રાયફ્રુટથી કરે છે. કિસમિસ (Raisins) પણ ડ્રાયફ્રૂટમાં આવે છે. ઘણા લોકોને કિસમિસ ઘણી પસંદ હોય છે.

કિસમિસ મીઠી હોય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સારો છે. જો કે, તમે તેના ફાયદાઓ વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે કિસમિસના પાણીથી  (Raisins water) તમારા શરીરને ઘણા ફાયદા થાય છે.

કિસમિસમાં ઘણા પ્રકારના વિટામિન અને પોષક તત્વો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યામાંથી છુટકારો આપવામાં મદદરૂપ થાય છે. જો તમે કિસમિસનો ઉપયોગ ફક્ત ડ્રાયફ્રુટ તરીકે કરો છો તો ના કરો. કિસમિસના પાણીનું પણ સેવન કરો. કિસમિસનું પાણી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પહોંચાડે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તમારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે કિસમિસનું પાણી કિસમિસનું પાણી પીવાથી તમારા શરીરને ઘણા ફાયદા મળે છે. કિસમિસનું પાણી હૃદયના આરોગ્યને સુધારવામાં અને તમારી ઇમ્યુનીટી વધારવામાં ખૂબ મદદ કરે છે. કિસમિસના પાણીનો ઉપયોગ સદીઓથી આરોગ્ય અને લીવર જેવી સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. લીવરને ડિટોક્સ કરવા માટે કિસમિસના પાણીને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

બે કપ પાણી અને 150 ગ્રામ કિસમિસ લો. હવે વાસણમાં પાણી ઉકાળો. જ્યારે પાણી સંપૂર્ણપણે ઉકળે છે, તેમાં કિસમિસ ઉમેરો અને તેને આખી રાત પલળવા દો. ત્યારબાદ સવારે પાણીને ગાળી લો અને ધીમા આંચ પર ગરમ કરો. આ પાણી દરરોજ સવારે ખાલી પેટ પર લો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ પાણી પીધા પછી અડધો કલાક કંઇ ખાશો નહીં, પીશો નહીં.

કિસમિસના પાણીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર છે. દરરોજ સવારે ખાલી પેટ પર પીવો. આ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

આ પાણીનું દૈનિક સેવન કરવાથી તમારા શરીરમાં સંચિત હાનિકારક ઝેર દૂર થઈ જશે. આ પાણી તમારા લીવરને સાફ કરે છે અને શરીરના લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે.

જો તમને વારંવાર એસિડિટીની સમસ્યા હોય છે, તો પછી કિસમિસનું પાણી તમારા માટે વધુ બહેતર ઉપાય સાબિત થઈ શકે છે. આ પાણી તમારા પેટમાં રહેલ એસિડને નિયંત્રણમાં રાખે છે અને ઝડપથી એસિડિટીથી રાહત આપે છે.

કિસમિસમાં બોરોન અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં બનાવવામાં મદદરૂપ થાય છે અને તે સ્વસ્થ પણ રહે છે.

તેનું પાણી તમારા હાર્ટ માટે ખૂબ અસરકારક છે. તે તમારા હાર્ટને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત, તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને હાર્ટના આરોગ્યમાં સુધારો કરે છે.

જો સવારે ખાલી પેટ પર કિસમિસનું પાણી પીવામાં આવે છે, તો તે તમારું વજન પણ ઘટાડે છે. તેમાં ઘણા બધા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે તમારા શરીરમાં ઉર્જાની કમી નથી. તેમાં ફાઇબર પણ હોય છે, જે તમારું પેટ ભરે રાખે છે.

જો તમારા શરીરમાં આયર્નની કમી છે, તો પછી દરરોજ કિસમિસના પાણીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કિસમિસ આયર્નથી ભરપૂર હોય છે અને તમારા શરીરમાં લોહી વધારવામાં મદદગાર છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">