Health Benefits : Apple અનેક બીમારીનો છે રામબાણ ઈલાજ

એક કહેવત છે કે એક સફરજન (Apple) દૂર રાખે છે. નિયમિતપણે સફરજન ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે.

Health Benefits : Apple અનેક બીમારીનો છે રામબાણ ઈલાજ
સફરજન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 10, 2021 | 4:34 PM

એક કહેવત છે કે એક સફરજન (Apple) દૂર રાખે છે. નિયમિતપણે સફરજન ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય તમે સફરજનનો જ્યૂસ પણ પી શકો છો. સફરજનમાં મિનરલ્સ, વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે. જે લીવરને સાફ રાખવામાં મદદ કરે છે. એપલ ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

આવો જાણીએ સફરજનના ફાયદા.

હાર્ટને લગતી સમસ્યાઓ : સફરજનના રસમાં પોટેશિયમ હોય છે. તે હૃદયને લગતી સમસ્યાઓ દૂર રાખવામાં મદદ કરે છે. ફ્લેવનોઇડ્સ, પોલિફેનોલ્સ અને એન્ટિઓક્સિડન્ટ જેવા તત્વો સફરજનના રસમાં જોવા મળે છે. તેઓ હૃદયને સ્વસ્થ બનાવે છે. તેથી, તમે ઘરે બનાવેલા સફરજનના રસનું નિયમિત સેવન કરી શકો છો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હાડકાંને મજબૂત બનાવે :  સફરજનના રસમાં આયર્ન, વિટામિન અને બોરોન જેવા તત્વો હોય છે. સફરજનના રસમાં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેઓ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેથી, તમે દરરોજ સવારે સફરજનનો રસ પી શકો છો.

કોલેસ્ટરોલ ઘટાડવા માટે -: નિયમિતપણે સફરજનના રસનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે, તમે સફરજનનો રસ પી શકો છો. તે હૃદયને લગતી સમસ્યાઓ દૂર રાખવામાં પણ મદદ કરે છે. કોલેસ્ટરોલની સમસ્યા માટે તમે દરરોજ સફરજનનો રસ પી શકો છો.

કેન્સર માટે :  દરરોજ સફરજનનો રસ પીવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. તે ફેફસામાં કેન્સર સામે લડવામાં મદદ કરે છે.

પેટની સમસ્યાઓ :  સફરજનના રસનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે. સફરજનના સેવનથી કબજિયાત દુર થાય છે. સફરજનના રસમાં સોર્બીટોલ હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

અસ્થમા માટે :  સફરજનના રસમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. તે અસ્થમા સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઇડ એન્ટિઓક્સિડન્ટ હોય છે. તેથી, તમે તેનો ઉપયોગ અસ્થમા માટે પણ કરી શકો છો. એક અભ્યાસ અનુસાર, તે તમારા ફેફસાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ત્વચા અને વાળ માટે :  સફરજનના રસમાં પોલિફેનોલ હોય છે. તેઓ ત્વચાને એજિંગ કરતા રોકે છે. સફરજનના રસમાં પ્રોક્યાનિડિન બી 2 તત્વ હોય છે. તે વાળને વધારવા અને મજબૂત કરવામાં મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">