ગરમી પડે તો પણ, હંમેશા હૂંફાળું પાણી જ પીવાનો રાખો આગ્રહ

હમણાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકોને હૂંફાળું ગરમ પાણી, પીવાનો ફાયદો હવે સમજાયો છે. તમે કોઈ સારા ડોક્ટર કે ડાયટિશ્યન પાસે જાઓ, તો તેઓ તમને હંમેશા, ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું અથવા ગરમ પાણી પીવાની જ સલાહ આપે છે.  જ્યારે પણ ઋ્તુના બદલાતા વાતાવરણમાં શરદી, ખાંસીનું જોખમ વધી જાય છે. એવામાં તેનાથી બચવા […]

ગરમી પડે તો પણ, હંમેશા હૂંફાળું પાણી જ પીવાનો રાખો આગ્રહ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:23 PM

હમણાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકોને હૂંફાળું ગરમ પાણી, પીવાનો ફાયદો હવે સમજાયો છે. તમે કોઈ સારા ડોક્ટર કે ડાયટિશ્યન પાસે જાઓ, તો તેઓ તમને હંમેશા, ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું અથવા ગરમ પાણી પીવાની જ સલાહ આપે છે.

 જ્યારે પણ ઋ્તુના બદલાતા વાતાવરણમાં શરદી, ખાંસીનું જોખમ વધી જાય છે. એવામાં તેનાથી બચવા માટે દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી લઇ શકાય છે. તેમાં જો લીંબૂ પણ નાંખીને પીવામાં આવે તો તેનાથી શરીરની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

દરરોજ સવારે જો દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવામાં આવે તો ગેસ, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. આ ઉપરાંત પેટ સંબંધિત કેટલીય સમસ્યાઓ દૂર થાય છે અને કબજિયાતથી પણ રાહત મળે છે.

હુંફાળું પાણી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી પેટ સાફ રહે છે, એટલા માટે પિમ્પલ્સ વગેરેની સમસ્યા પણ થતી નથી. માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે હૂંફાળા પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

તળેલો-શેકેલો આહાર લીધાના થોડાક સમય બાદ હુંફાળું પાણી પીવામાં આવે તો આ ભોજનને પચાવવામાં મદદ કરે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

શરીરમાં પાણીની કમી સર્જાવાથી કબજિયાતની સમસ્યા પેદા થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે.

વધતું વજન આજની સામાન્ય સમસ્યા છે. એવામાં દરરોજ સવારે હુંફાળું પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલું ફેટ ઓછુ થવા લાગે છે અને વજનમાં પણ ઘટાડો થવા લાગે છે. જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા છે તો હૂંફાળું પાણી પીઓ. હૂંફાળાં પાણીમાં સામાન્ય સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી લાભ મળે છે

આ પણ વાંચોઃઆજથી જ તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરો અને ફાયદા જાતે જ અનુભવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">