Diabetes અને મોટાપાથી બચવા માટે ભૂલથી પણ ના કરો આ Fruit Juice અને મધનું સેવન

કોઈ પણ બીમાર સામે મ્હાત મેળવવા માટે કે બીમારીથી દૂર રહેવા માટે આપણી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે.  ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત રાખવા માટે બધા જ પ્રકારની વસ્તુને ડાયેટમાં શામેલ કરવામાં આવે છે.

Diabetes અને મોટાપાથી બચવા માટે ભૂલથી પણ ના કરો આ Fruit Juice અને મધનું સેવન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 03, 2021 | 4:17 PM

કોઈ પણ બીમાર સામે મ્હાત મેળવવા માટે કે બીમારીથી દૂર રહેવા માટે આપણી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે.  ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત રાખવા માટે બધા જ પ્રકારની વસ્તુને ડાયેટમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ફ્રૂટ જ્યુસ (Fruit Juice) અને મધનું સેવન કરવાથી ઇમ્યુનીટી સિસ્ટમ કમજોર થઇ જાય છે. હાલમાં જ થયેલા સંશોધનમાં સામે આવું હતું કે, ડાયટમાં ફ્રુક્ટોઝની માત્રા વધુ હોવાથી ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ નથી કરતી.

ફ્રુક્ટોઝ (Fructose)  એક પ્રકારની નેચરલ શુગર હોય છે. જે સામાન્ય રીતે ફળ, ફ્રૂટ જ્યુસ, સોફ્ટ ડ્રિંક્સ અને મધમાંથી મળે છે. જે આપણે આપણા ડાયટમાં સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, ફ્રુક્ટોઝ ઇમ્યુન સિસ્ટમને ખરાબ કરવામાં મદદ કરે છે. આ સાથે જ મોટાપો અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

યુકેની સ્વાનસી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બ્રિસ્ટોલ યુનિવર્સિટી અને ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો સાથે મળીને એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ સંશોધનમાં બહાર આવ્યું છે કે આહારમાં ફ્રુક્ટોઝની વધુ માત્રા રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે મેદસ્વીપણા અને ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ વધારે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સંશોધનમાં બહાર આવ્યું છે કે ફ્રક્ટોઝ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. આ ઘટાડાને કારણે રોગપ્રતિકારક શક્તિના કોષો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. આ કારણે શરીરના ભાગો અને શરીર સિસ્ટમ સપોર્ટેડ નથી. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, જો રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરી રહી નથી તો કોઈ પણ રોગ સામે લડવું મુશ્કેલ છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">