બટાકાને ફ્રિજમાં સ્ટોર કરો છો તો થઈ સાવધાન, ખતરનાક સાબિત થઈ શકે છે આ આદત, જાણો કેમ?

જો તમે ખાદ્ય પદાર્થોને વધારે સમય સુધી તાજા અને સુરક્ષિત રાખવા માટે ફ્રીઝમાં મૂકો છો. પણ જો આ વસ્તુઓ સુરક્ષિત રહેવાની જગ્યાએ ખરાબ અથવા હાનિકારક થઈ જાય તો તમે શું કરશો ? આ વાત અજીબ નથી, પરંતુ એવું થાય છે કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ને ફ્રિજમાં રાખવું સુરક્ષિત નથી હોતું અને તે […]

બટાકાને ફ્રિજમાં સ્ટોર કરો છો તો થઈ સાવધાન, ખતરનાક સાબિત થઈ શકે છે આ આદત, જાણો કેમ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 30, 2020 | 6:16 PM

જો તમે ખાદ્ય પદાર્થોને વધારે સમય સુધી તાજા અને સુરક્ષિત રાખવા માટે ફ્રીઝમાં મૂકો છો. પણ જો આ વસ્તુઓ સુરક્ષિત રહેવાની જગ્યાએ ખરાબ અથવા હાનિકારક થઈ જાય તો તમે શું કરશો ? આ વાત અજીબ નથી, પરંતુ એવું થાય છે કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ને ફ્રિજમાં રાખવું સુરક્ષિત નથી હોતું અને તે તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

બટાકા પણ તેમાંથી એક છે. આ વાત એ લોકો માટે છે, જે ફ્રેન્ચ ફ્રાઈસ અથવા તો તળેલા બટાકા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ તે લોકોમાં છો જે બટાકાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ફ્રિઝમાં મૂકી રાખો છો, તો તમે ખોટું કરી રહ્યા છો. બટાકાને ફ્રિજમાં રાખવું ખતરનાક સાબિત થઈ શકે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વાસ્તવમાં બટાકામાં સ્ટાર્ચ હોય છે, અને જ્યારે તમે બટાકા ને ફ્રીજમાં રાખો છો, તો ફ્રીજ નું ઠંડુ તાપમાન બટાકામાં રહેલાં સ્ટાર્ચને સુગરમાં બદલી નાખે છે. આ સુગર ખતરનાક કેમિકલમાં બદલાઈ જાય છે, અને તેના સેવનથી ઘણા પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે.

આ અમે નથી કહેતા પરંતુ રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે. ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર, જ્યારે તમે ફ્રીજ અથવા ફ્રીઝરમાં રાખેલા બટાકાને જ્યારે બેક અથવા ફ્રાય કરો છો, તો બટાકા માં રહેલ સુગર કન્ટેન્ટ તેમાં રહેલા એમિનો એસિડ એસ્પરેગીન સાથે મળીને, એક્રાઇલમાઇડ નામનું કેમિકલ ઉત્પન્ન કરવા લાગે છે.

આ કેમિકલ નો ઉપયોગ પેપર બનાવવા, પ્લાસ્ટિક બનાવવા અને કપડાની ડાઈ બનાવવા માટે કરવામાં આવે છે. શોધમાં એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે જે લોકો ઉચ્ચ તાપમાન પર પાકેલા સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે,તેમને અલગ અલગ પ્રકારના કેંસર થવાનો ખતરો વધારે થતો હોય છે. બટાકાને ઉચ્ચ તાપમાન પર બનાવવું પણ હાનિકારક હોય છે.તેના ખતરાથી બચવું હોય તો બટાકાને બનાવતા પહેલા તેને છોલીને 15થી 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો. આવું કરવાથી બટાકાને બનાવવા તેમાં એક્રાઇલમાઇડ બનવાની આશંકા ઓછી થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">