મહાશિવરાત્રીના દિવસે સુરતના પારદેશ્વર મહાદેવ મંદિરમાં એકઠું થયેલું દાન પુલવામા શહીદોના પરિવારોને અપાશે

પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આ જવાનોના પરિવાર માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. આજે મહાશિવરાત્રી અને સોમવારનો સંયોગ હોય સુરતમાં ભક્તિની સાથે દેશભક્તિ જોવા મળી હતી. સુરતના પાલ અટલઆશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર જેટલું પણ દાન મંદિરને મળે તે તમામ પુલવામામાં […]

મહાશિવરાત્રીના દિવસે સુરતના પારદેશ્વર મહાદેવ મંદિરમાં એકઠું થયેલું દાન પુલવામા શહીદોના પરિવારોને અપાશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 04, 2019 | 1:45 PM

પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આ જવાનોના પરિવાર માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. આજે મહાશિવરાત્રી અને સોમવારનો સંયોગ હોય સુરતમાં ભક્તિની સાથે દેશભક્તિ જોવા મળી હતી.

સુરતના પાલ અટલઆશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર જેટલું પણ દાન મંદિરને મળે તે તમામ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના આ પર્વ પર પાલ મંદિર પર મુકવામાં આવેલી ગુપ્ત દાનપેટીના શિવભક્તોએ પણ દિલ ખોલીને દાન આપ્યું હતું અને ભક્તિની સાથે દેશભક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભક્તોનું કહેવું છે કે તેમણે મંદિરમાં દાન કરેલી રકમ જો સીધી જ શહીદ પરિવાર સુધી પહોંચતી હોય તો તેનાથી ઉત્તમ બીજું શું હોય શકે?

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહાશિવરાત્રી એવો પર્વ છે જ્યારે શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે.  આ પહેલા પણ સુરતમાં અક્ષયકુમારની હાજરીમાં યોજાયેલા એક શામ શહીદો કે નામ નામના કાર્યક્રમમાં કરોડો રૂપિયાની સહાય શહીદ પરિવારો માટે થઈ હતી તેમજ ડાયમંડ ટેક્સટાઇલમાંથી પણ સહાય આપવામાં આવી હતી. ત્યારે આજે શિવભક્તોએ ભક્તિની સાથે દેશભક્તિ બતાવતા મહાશિવરાત્રીની ઉજવણી સાર્થક બની હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">