Ahmedabad: ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ બંધ

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital)માં ફરી એકવાર રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injection)નું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.

| Updated on: Apr 12, 2021 | 6:24 PM

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital)માં ફરી એકવાર રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injection)નું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક ખુટી પડતા વેચાણ બંધ કરાયું છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 10 હજાર પરિવારોને મદદ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

 

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. ઝાયડસ હોસ્પિટલે પ્રેસ નોટ જાહેર કર્યુ કે સાંજે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. મહત્વું છે કે કોરોનાના ગંભીર દર્દી માટે આ ઈન્જેક્શન ખુબ જ જરૂરી માનવામાં આવે છે, ત્યારે હવે ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હવે ઈન્જેક્શનનો જથ્થો સીધો જ રાજ્ય સરકારને પહોંચાડવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીને જ ઈન્જેક્શન આપવામાં આવશે.

 

હોસ્પિટલો કેમ દર્દીના સગાને ઈન્જેકશન લેવા મોકલે છે: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે, રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરીને, ગુજરાત સરકારને વેધક સવાલ કર્યો હતો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાનું કારણ શુ ? શા માટે હોસ્પિટલની બહાર 40 એમ્બ્યુલન્સની લાઈન લાગે છે ? પેરાસિટામોલની માફક રેમડેસિવીર ઈન્જેકશન કેમ મળતા નથી. હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનોને શા માટે રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે હોસ્પિટલો મોકલે છે .  સામાન્ય નાગરીકોને કોરોના પરીક્ષણનો રીપોર્ટ મેળવવા માટે પાંચ દિવસ સુધી શા માટે રાહ જોવી પડે તેવા વેધક સવાલો ગુજરાત હાઈકોર્ટે કર્યા છે.

 

ગુજરાત હાઈકોર્ટે વર્ક ફ્રોમ હોમ પધ્ધતિને પ્રોત્સાહન આપવા, વિવિધ સંસ્થાઓની મદદ લેવા, કરફ્યુનો કડક અમલ કરવા, કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તતાથી અમલ કરવા સહિતના મુદ્દે એડવોકેટ જનરલને જણાવ્યું હતું. આ સુઓ મોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારના રોજ નિર્ધારીત કરાઈ છે.

આ પણ વાંચો: Rajkot: RSSના સ્વયંસેવકો સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કારમાં કરે છે મદદ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">