જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?
ખેતીપ્રધાન દેશમા રાસાયણિક ખાતરોનો ભરમાર ઊપયોગ માનવજીન માટે ખતરા સમાન બન્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કમર કસી છે. અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ફાર્મિંગ મોડલ લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિગ માટેનો એક અભ્યાસ વર્ગ રાખવામા આવ્યો […]
ખેતીપ્રધાન દેશમા રાસાયણિક ખાતરોનો ભરમાર ઊપયોગ માનવજીન માટે ખતરા સમાન બન્યું છે. તેવામાં રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કમર કસી છે. અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ફાર્મિંગ મોડલ લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતોને ઝીરો બજેટ ફાર્મિગ માટેનો એક અભ્યાસ વર્ગ રાખવામા આવ્યો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા અને નેચરલ ફાર્મિગ તથા દેશી ગાયપાલનની દિશામા ગુજરાતને આગળ લઈ જવાની હાંકલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો