કોરોનાને ધ્યાનમાં રાખીને, રોજ 50 ખેડૂતોને જ મગફળીની ખરીદી માટે બોલાવાશે
ગુજરાતમાં આગામી 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી માટે રોજ 50 જ ખેડૂતોને બોલાવાશે. કોરોનાકાળમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓ મોટી માત્રામાં એકઠા ના થાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકારે કેટલાક નિયત્રણ નક્કી કર્યાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રોજેરોજ માત્ર 50 જ ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી કરવામાં […]
ગુજરાતમાં આગામી 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી માટે રોજ 50 જ ખેડૂતોને બોલાવાશે. કોરોનાકાળમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓ મોટી માત્રામાં એકઠા ના થાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકારે કેટલાક નિયત્રણ નક્કી કર્યાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રોજેરોજ માત્ર 50 જ ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો