કોરોનાને ધ્યાનમાં રાખીને, રોજ 50 ખેડૂતોને જ મગફળીની ખરીદી માટે બોલાવાશે

ગુજરાતમાં આગામી 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી માટે રોજ 50 જ ખેડૂતોને બોલાવાશે. કોરોનાકાળમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓ મોટી માત્રામાં એકઠા ના થાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકારે કેટલાક નિયત્રણ નક્કી કર્યાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રોજેરોજ માત્ર 50 જ ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી કરવામાં […]

કોરોનાને ધ્યાનમાં રાખીને, રોજ 50 ખેડૂતોને જ મગફળીની ખરીદી માટે બોલાવાશે
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 3:40 PM

ગુજરાતમાં આગામી 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી માટે રોજ 50 જ ખેડૂતોને બોલાવાશે. કોરોનાકાળમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓ મોટી માત્રામાં એકઠા ના થાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકારે કેટલાક નિયત્રણ નક્કી કર્યાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રોજેરોજ માત્ર 50 જ ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચોઃઆખરે મુખ્યપ્રધાનને પણ કહેવુ પડ્યુ, રાજકીય નેતાઓની વધુ જવાબદારી છે, સોશયલ ડિસ્ટન્સ રાખો-માસ્ક પહેરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">