કુપોષણ દુર કરવામાં રાજ્ય સરકારને મળશે સફળતા?

ગુજરાતમાં કુપોષણને દુર કરવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવમાં આવી રહ્યો છે, જો કે હજુ પણ રાજ્યમાં જોઈએ તે પ્રકારની સફળતા મળી નથી, ત્યારે આજથી રાજ્યભરમાં 3 દિવસીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયભરમાં 1,300થી વધુ જગ્યા પર કેમ્પેઈન કરવામાં આવશે.   Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ […]

કુપોષણ દુર કરવામાં રાજ્ય સરકારને મળશે સફળતા?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 30, 2020 | 7:47 AM

ગુજરાતમાં કુપોષણને દુર કરવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવમાં આવી રહ્યો છે, જો કે હજુ પણ રાજ્યમાં જોઈએ તે પ્રકારની સફળતા મળી નથી, ત્યારે આજથી રાજ્યભરમાં 3 દિવસીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયભરમાં 1,300થી વધુ જગ્યા પર કેમ્પેઈન કરવામાં આવશે.

Image result for કુપોષણ ગુજરાત"

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કુપોષણ એક સળગતો પ્રશ્ન છે. વર્ષ 2019 વિધાનસભામાં ખુદ રાજય સરકારે લેખિતમાં સ્વીકાર્યુ હતુ કે રાજયમાં 1.11 લાખ લોકો કુપોષણયુક્ત છે. જેમાં 19,980 બાળકો ગંભીર રીતે કુપોષણના શિકાર છે. 29,442 બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ફેબુઆરીમાં ફરી જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે એ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આજથી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં રાજયમાં 1,302 જગ્યાઓ પર કેમ્પેઈન કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાથે સાથે બાળક દીઠ પાલક વાલી બનવા માટે પણ લોકોને સમજાવવામાં આવશે. સરકારનું માનીએ તો 30,000 જેટલી આંગણ વાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે, સાથે જ રાજયમાં 3 દિવસમાં 1 લાખ જેટલા બાળકોનું ચેકઅપ કરવામાં આવશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પંચાયતની સીટ, નગરપાલિકા, મહાનગર પાલિકા તથા વિધાનસભા દીઠ કાર્યક્રમ યોજાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ જોડાશે. ભાજપનો દાવો છે કે ગુજરાતમાં કુપોષણનો દર ઘટ્યો છે. પહેલા 1000 બાળકોમાંથી 62 બાળકો કુપોષણનો શિકાર બનતા હતા, જ્યારે આજે એ આંકડો 25 સુધી પહોંચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરંતુ આ પ્રકારના વિષયોમાં સામાજિક અભિગમ અને ભાગીદારીની પણ ખૂબ જરૂર હોય છે. જેના માટે આ વખતે આ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જો કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે યોજાતા કાર્યક્રમો માત્ર મંત્રીઓ અને સરકારી ચોપડે ટીક માર્ક જેવા બની રહ્યા છે. ત્યારે આ ત્રિદિવસીય કાર્યક્રમ પ્રજા માટે કેટલો ઉપયોગી રહેશે એ જોવુ રહ્યુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">