ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેમ આપ્યું રાજીનામું ? રાજીનામાનું કારણ શું ?

દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી પાંચ ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો. જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું કે લાંબા સમયથી વફાદારીપૂર્વક કામ કર્યું છતાં કેટલીક ભૂલ થઈ છે. જેથી પક્ષને નુકસાન […]

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેમ આપ્યું રાજીનામું ? રાજીનામાનું કારણ શું ?
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:25 PM

દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી પાંચ ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો. જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું કે લાંબા સમયથી વફાદારીપૂર્વક કામ કર્યું છતાં કેટલીક ભૂલ થઈ છે. જેથી પક્ષને નુકસાન ન પહોંચે તે માટે રાજીનામું સોંપુ છે. મનસુખ વસાવાએ નાદુરસ્ત તબિયતને લઈ રાજીનામા પર મક્કમ હોવાનું નિવેદન આપ્યું. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ અને વિચારધારા માટે કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મનસુખ વસાવાના રાજીનામા મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી. સી.આર. પાટીલે ક્હ્યું કે વરિષ્ઠ નેતા મનસુખ વસાવા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે. વરિષ્ઠ નેતા મનસુખ વસાવા ઈકો સેન્સેટિવ ઝોનની કેટલીક જમીનોની એન્ટ્રી મુદ્દે નારાજ હતા. જો કે સમસ્યાનું નિરાકરણ ટૂંક જ સમયમાં આવી જવાનો સી.આર.પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">