જાણો શા માટે બોપલના રહિશોએ રેલી કાઢીને આપી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચિમકી?

અમદાવાદના બોપલના રહીશો રાજ્ય સરકારથી નારાજ છે, તેઓ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની નારાજગી કોઇ સુવિધા લેવા માટે નહી પણ તેમના જ વિસ્તારમાં બની રહેલા પ્રધાન મંત્રી આવાસ યોજનાને લઈને છે. TV9 Gujarati   ગાર્ડનની જગ્યાઓ આવાસ યોજના બનાવ્યાની ફરિયાદ Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા […]

જાણો શા માટે બોપલના રહિશોએ રેલી કાઢીને આપી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચિમકી?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:55 AM

અમદાવાદના બોપલના રહીશો રાજ્ય સરકારથી નારાજ છે, તેઓ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની નારાજગી કોઇ સુવિધા લેવા માટે નહી પણ તેમના જ વિસ્તારમાં બની રહેલા પ્રધાન મંત્રી આવાસ યોજનાને લઈને છે.

TV9 Gujarati

ગાર્ડનની જગ્યાઓ આવાસ યોજના બનાવ્યાની ફરિયાદ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બોપલના સ્ટર્લીંગ સોસાયટીના રહીશો છેલ્લાં એક મહિનાથી પરેશાન છે. તેમની પરેશાનીનું કારણ એ છે કે અહીં રાજ્ય સરકાર તરફથી પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ સ્કીમ કરવા માટે કામગીરી શરુ કરાઇ છે, સ્થાનિક વિનોદ પટેલની ફરિયાદ છે કે થોડા સમય પહેલા સુધી આ જગ્યા ઉપર સાર્વજનિક ગાર્ડન બનાવવાની વાત હતી પણ હવે ઇલેક્શન જાહેર થવાના થોડા દિવસ પહેલા જ અચાનક સ્કીમમાં ફેરફાર કરાયો અને પ્રધાન મંત્રી આવાસ યોજનાનુ પાટીયુ મારીને કામ શરુ કરી દેવાયુ, જે યોગ્ય નથી. તેઓએ ચિમકી પણ આપી કે જો આવુ જ રહ્યું તો કે ચૂંટણી દરમિયાન ભાજપનો વિરોધ થઇ શકે છે.

તો ચુંટણીનો થશે બહિષ્કાર

સ્થાનિક રહીશ હર્ષદ લાખાણીનું માનીએ કે આ વિસ્તારમાં પહેલા જ ગટર પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓએ માજા મુકી છે, તેવી સ્થિતિમાં હવે વધારાના વસાહત આવે તો સ્થાનિકોને કોઇ વિરોધ નથી પણ પછી સ્થાનિક તંત્ર પ્રાથમિક સુવિધામા ઉણુ ઉતરશે તેથી અહી પહેલાથી જ વસવાટ કરતા લોકોની સ્થિતિ બદથી બદતર થઇ શકે છે. જેના પગલે આ વિરોધ કરાયો છે, સ્થાનિકોઓ બેનર અને થાલી વેલણ વગાડીને વિરોધ કર્યો છે અને જો તંત્ર મતદાન પહેલા તેમની માંગણી નહી સ્વીકારે તો મતદાનનો બહિષ્કાર કરીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">