જાણીતા કથાકાર Morari Bapuએ લીધી કોરોનાની રસી
જાણીતા કથાકાર મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી ( corona vaccine ) લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી ( corona vaccine ) લીધી હતી.
જાણીતા કથાકાર મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી ( corona vaccine ) લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી લીધી હતી. મોરારી બાપુએ દરેક લોકોને કોરોના વૅક્સીન ( corona vaccine ) લેવા અપીલ કરી છે. આ સાથે કે તેમણે અપીલ કરી કે ડર રાખ્યા વગર લોકોએ વૅક્સીન જરૂરથી લેવી જોઈએ.
Latest Videos
Latest News