જાણીતા કથાકાર Morari Bapuએ લીધી કોરોનાની રસી

જાણીતા કથાકાર મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી ( corona vaccine ) લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી ( corona vaccine ) લીધી હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 09, 2021 | 3:21 PM

જાણીતા કથાકાર મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી ( corona vaccine ) લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મોરારીબાપુએ ( Morari Bapu ) કોરોનાની રસી લીધી હતી. મોરારી બાપુએ દરેક લોકોને કોરોના વૅક્સીન ( corona vaccine ) લેવા અપીલ કરી છે. આ સાથે કે તેમણે અપીલ કરી કે ડર રાખ્યા વગર લોકોએ વૅક્સીન જરૂરથી લેવી જોઈએ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">