Gujarat માં તાઉ-તે વાવાઝોડાના એક સપ્તાહ બાદ પણ સૌરાષ્ટ્રના 500 ગામોમાં અંધારપટ

ગુજરાત ( Gujarat) ના દરિયાકાંઠે આવેલા તાઉ તે વાવાઝોડાના એક અઠવાડિયા બાદ પણ અસર ગ્રસ્ત વિસ્તારના 500 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો(Power Supply )  પુન: સ્થાપિત નથી થયો. જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુન: સ્થાપિત કરવા માટે વીજ કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

Gujarat માં તાઉ-તે વાવાઝોડાના એક સપ્તાહ બાદ પણ સૌરાષ્ટ્રના 500 ગામોમાં અંધારપટ
Gujarat માં તાઉ તે વાવાઝોડાના એક સપ્તાહ બાદ પણ સૌરાષ્ટ્રના 500 ગામોમાં અંધારપટ
Follow Us:
| Updated on: May 26, 2021 | 3:15 PM

ગુજરાત ( Gujarat) ના દરિયાકાંઠે આવેલા તાઉ-તે વાવાઝોડાના એક અઠવાડિયા બાદ પણ અસર ગ્રસ્ત વિસ્તારના 500 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો(Power Supply )  પુન: સ્થાપિત નથી થયો. જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુન: સ્થાપિત કરવા માટે વીજ કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. જો કે તેમ છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આ ગામો હજુ વીજળી પહોંચી શકી નથી.

જેમાં એક સમાચાર પત્રમાં આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે સાંજ સુધીમાં અમરેલી જિલ્લાના 430 જેટલા ગામો અને ભાવનગર જિલ્લાના 69 ગામો વીજ પુરવઠા  (Power Supply ) વિનાના હતા. જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)જે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વીજળી વિતરણ કરે છે.આ કંપનીએ મંગળવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમરેલીના 482 અને ભાવનગરના 101 સહિત કુલ વીજળી વિનાના ગામોની કુલ સંખ્યા 583 છે.

સમાચાર પત્રમાં જણાવ્યા મુજબ ભાવનગર કલેકટરે કહ્યું હતું કે માત્ર જિલ્લામાં 63 ગામો વિજળી વિનાના છે. “ભાવનગરમાં ચક્રવાત બાદ પવનને કારણે શહેરી વિસ્તારોમાં કુલ 727 એકમો જેમાં ગામડાઓ અને વોર્ડનો પણ સમાવેશ થાય છે તે અંધારપટનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી 91 ટકા જેટલા એકમોના વીજ પાવરને પુન: સ્થાપિત કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-03-2024
કથાકાર જયા કિશોરી રાત્રે સૂતા પહેલા કરે છે આ કામ
મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો

ભાવનગરના મહુવાના પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ પંકજ વલવાઈએ જણાવ્યું હતું કે, મહુવા અને તેની આસપાસના ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સ અને કોલ્ડ સ્ટોરોમાં વીજ પુરવઠો હજુ શરૂ થયો નથી.

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે 17 મી મેની સાંજે ચક્રવાત તોકતેના ઉનામાં લેન્ડ ફોલ બાદ જિલ્લાના 151 ગામોમાં પણ વીજ પુરવઠો પુન: સ્થાપિત થયો નથી.

જેમાં ઉના તાલુકાના 77 ગામો, ગીર ગઢડાના 58 અને કોડીનારના 16 ગામોનો સમાવેશ થાય છે. ગેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) ના 220 કેવી સબ સ્ટેશનને થયેલા મોટા પાયે નુકસાનને પગલે અધિકારીઓ તેને પુન: સ્થાપિત કરી રહ્યા છે. જેને પુન: સ્થાપિત કરવામાં 5 જૂન સુધીનો સમય લાગી શકે છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે અવરોધ દૂર થશે
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે અવરોધ દૂર થશે
જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">