સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી, રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરાયા
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણપણે ભરાવવા માટે 1.02 મીટર દૂર છે. સરદાર સરોવરમાં 86246 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરવામાં આવ્યાં હતા. 41990 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે મુખ્ય કેનાલ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં પાણીનો જીવંત […]
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણપણે ભરાવવા માટે 1.02 મીટર દૂર છે. સરદાર સરોવરમાં 86246 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરવામાં આવ્યાં હતા. 41990 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે મુખ્ય કેનાલ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં પાણીનો જીવંત જથ્થો 5435.60 મિલીયન ક્યુબીક મીટર થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો