Vrat on Monday: સોમવારે ભજો ભોળાનાથને, વ્રત કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના

આ દિવસે કરેલા વ્રત શુભ ફળદાયી નીવડે છે.ભગવાન ભોળા નાથને જ્ઞાનના લૌકિક ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. તે બ્રહ્માંડની તમામ બૂરાઈઓનો નાશ કરે છે

Vrat on Monday: સોમવારે ભજો ભોળાનાથને, વ્રત કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના
Vrat on monday
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:31 PM

સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે.આ દિવસે કરેલા વ્રત શુભ ફળદાયી નીવડે છે. ભગવાન ભોળા નાથને જ્ઞાનના લૌકિક ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. તે બ્રહ્માંડની તમામ બૂરાઈઓનો નાશ કરે છે. સોમવારના દિવસે ભગવાન શંકરની આરાધના કરવાથી તે અત્યંત પ્રસન્ન થાય છે. અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

જો તમે નવા ઘરમાં ગૃહ પ્રવેશ અથવા તો વિવાહ સબંધી કોઈ પણ શુભ કર્યા કરવા માંગો છો તો તેના માટે સોમવાર અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. આદિવસે ઉપવાસ અને વ્રત સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી રાખવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા કરે છે. આમ જોવા જઈએ તો દર સોમવારે વ્રત રાખી શકાય છે પણ શ્રાવણના સોમવારનું વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે.

Lord Shiva

સોમવાર છે ભગવાન ભોળાનાથને સમર્પિત

એવું માનવામાં આવે છે સોમવારે રાખવામાં આવેલ વ્રતથી વ્યક્તિની દરેક ઈચ્છાઓ પરી-પૂર્ણ થાય છે. આ સિવાય તેને સત્બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સોમવારનું વ્રત મોટાભાગે કુંવારી કન્યાઓ માટે શ્રેષ્ઠ હોય છે કારણ કે આ દિવસે કરેલું વ્રત તેને ઉત્તમ ફળ આપે છે. આ વરથતી જોડાયેલી ઘણી કથાઓ પ્રસિદ્ધ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ કથાઓમાંની એક કથા એવી છે કે એક ગરીબ બ્રાહ્મણએ સોમવારનું વ્રત રાખ્યુ અને તેને અસીમ ધન પ્રાપ્તિ થઈ. બીજી કથા એક ધનવાન શેઠની છે કે તેને પુત્ર રત્નનું સુખ હતુ નહી અને જ્યારે તેનેઆ વ્રત કર્યું તો તેના પ્રભાવથી તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એવુ પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી મૃત્યુ પામેલા પુત્રને પણ જીવનદાન મળ્યુ હતુ. આવી રીતે સોમવારનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથની કૃપયા આપણાં સૌ ઉપર સદાયને માટે બની રહે છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">