TV9 ગુજરાતીના સિનીયર એડીટર વિકાસ ઉપાધ્યાયને ‘નચિકેત એવોર્ડ’થી સન્માનિત કરાયા

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લેખક નગીનદાસ સંઘવીની પ્રેરણા અને કથાકાર મોરરિબાપુના હસ્તે TV9ગુજરાતીના સિનીયર એડિટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. વિકાસ ઉપાધ્યાયની સાથે જન્મભૂમિના એડીટર કુંદન વ્યાસ, લેખક ગુણવંત શાહ અને ચિત્રલેખાના સહતંત્રી હિરેન મહેતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા […]

TV9 ગુજરાતીના સિનીયર એડીટર વિકાસ ઉપાધ્યાયને 'નચિકેત એવોર્ડ'થી સન્માનિત કરાયા
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:08 PM

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લેખક નગીનદાસ સંઘવીની પ્રેરણા અને કથાકાર મોરરિબાપુના હસ્તે TV9ગુજરાતીના સિનીયર એડિટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. વિકાસ ઉપાધ્યાયની સાથે જન્મભૂમિના એડીટર કુંદન વ્યાસ, લેખક ગુણવંત શાહ અને ચિત્રલેખાના સહતંત્રી હિરેન મહેતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

શું છે નચિકેત એવોર્ડ ?

સિનીયર લેખક પત્રકાર નગીનદાસ સંઘવીને 100 વર્ષ પૂરા થતા તેમના સ્નેહીઓ દ્રારા 11 લાખ રૂપિયા આપીને સન્માનિત કરાયા હતા જો કે નગાનદાસજીએ આ રકમ સ્વીકારવાની ના પાડી અને ગુજરાતી પત્રકાત્વ જગતના પત્રકારોને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા આપી હતી જેના આધારે નચિકેત એવોર્ડ સમિતીની રચના થઇ અને આ એવોર્ડ ગુજરાતના ચાર સિનીયર પત્રકારોને આપવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ એવોર્ડને વિકાસજીએ યાદગાર અને આજીવન સ્મૃતિમય ક્ષણ ગણાવી હતી. વિકાસજીએ કહ્યુ હતુ કે પત્રકાર એક સાઘુ છે જ્યારે લોકોને રજૂઆતમાં બધે જ નિરાશા મળે ત્યારે તેઓ પત્રકારત્વને શોઘે છે, એક ચૂંટાયેલા પ્રતિનીધી કરતા ઓછી જવાબદારી પત્રકારોની નથી. મોરારિબાપુએ આ એવોર્ડને નગીનદાસ સંઘવીની પ્રેરણા અને સરસ્વતીની સાધના કરનારને સન્માનીતની ક્ષણ ગણાવી હતી. ઉર્દુ શાયરી બોલતા બાપુએ એક સારી સંગત સ્વર્ગ જેટલું સુખ આપે તેવું જણાવ્યુ હતુ અને આ સન્માનિત પત્રકારોની સંગત બેઠકને સ્વર્ગ જેવી સંગત ગણાવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવોર્ડ સમિતી વતી એવોર્ડ માટે નામ પસંદ કરનાર ભાગ્યેશ ઝા, ભરત ઘેલાણી, દેવેન્દ્ર પટેલ અને અજય ઉમટ પણ હાજર રહ્યા હતા. આખા કાર્યક્રમનું સંચાલન ભદ્રાયુ વચ્છરાજાનીએ કર્યુ હતુ જ્યારે કૌશિક મહેતાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">